અરૂંધતીની આંખે થિએટર કેમ ઉગ્યું ? (સંપાદકીય)

Keywords: Natak|Bengalore|J. P. Nagar|Rangshankar|Shankar Nag|Arundhati|Football|Rudraprasad|Theatre

અરૂંધતીની આંખે થિએટર કેમ ઉગ્યું ? (સંપાદકીય)

Article

સંપાદકશ્રી • Natak Budreti Magazine • 2003

TMC: અંક-3 (સળંગ અંક -24)

Abstract

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ બેંગલોરના જે. પી. નગરમાં બંધાઈ રહેલા રંગશંકર થિએટરની વાત કરી છે. પોતાના પ્રિયજન શંકરનાગનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમની થિએટર બાંધવાની અપૂર્ણ રહી ગયેલી ઈચ્છા પૂર્ણ કરવા અરૂંધતીએ કોઈ જ કસર છોડી નથી. તેની પ્રતીતિ પ્રસ્તુત લેખમાં થાય છે. સંપાદકશ્રી બીજી એક વાત કરતાં જણાવે છે કે, ફૂટબૉલ નાટકના દિગ્દર્શક રૂદ્રપ્રસાદનું પણ થિએટર બાંધવાનું સ્વપ્ન હતું. તે પોતાનો આક્રોશ પ્રસ્તુત લેખમાં છે.

Details

Keywords

Natak|Bengalore|J. P. Nagar|Rangshankar|Shankar Nag|Arundhati|Football|Rudraprasad|Theatre

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details