આજે કાલકારનો ધર્મ પ્રચંડ વેદનાથી તરફ્ડતા જીવોને ચંદનલેપ લગાડી શાતા બક્ષવાનો છે.

Keywords: Shashikant Nanawati|Natak|Godhara|genocide|sangeet|Nritya, theatre, drama

આજે કાલકારનો ધર્મ પ્રચંડ વેદનાથી તરફ્ડતા જીવોને ચંદનલેપ લગાડી શાતા બક્ષવાનો છે.

Article

શશિકાંત નાણાવટી • Natak Budreti Magazine • 2002

TMC: અંક 2 (સળંગ અંક -18)

Abstract

ગોધરાના રાક્ષસી નરસંહાર પછી ઉત્પન્ન થયેલી ગુજરાતની પરિસ્થિતિમાં કલાકારો શું કરી શકે ? જો કે રાષ્ટ્રના આપત્તિકાળે કલાકારો અને કળા સંસ્થાઓએ પોતાની જવાબદારી તો નિભાવી જ છે. સાંપ્રત પરિસ્થિતિમાં કલાકારોનો ધર્મ રાહત છાવણીમાં કણસી રહેલા, જીવવાનો હોશ અને જોમ ગુમાવી બેઠેલા લોકોને સંગીત, નૃત્ય, ગીત દ્વારા તેમના જીવનમાં સ્મિત અને ચેતન બક્ષવાનું કાર્ય કરવાનું છે.

Details

Keywords

Shashikant Nanawati|Natak|Godhara|genocide|sangeet|Nritya theatre drama

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details