આ યુગ માટેનું લોકનાટય

Keywords: Pro. Anantrai Rawal|Natak|Mithyabhiman|Bhavai|Pransukh Nayak|Rangali|

આ યુગ માટેનું લોકનાટય

Article

પ્રો. અનંતરાય રાવળ • 2003

TMC: અંક-1 (સળંગ અંક -22)

Abstract

પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે મિથ્યાભિમાન નાટકના નાટયપ્રયોગમાં ભવાઈના કેટલાક તત્વો ઉમેરી, ઓછાં સાધનોથી બહોળા ગ્રામીણ સમુદાય તેમજ શાળાના તરૃણ વિદ્યાર્થીઓ રસભેર માણી શકે તેવા નાટકનો આદર્શ રજૂ થયો છે. નાટકમાં મહત્વની બાબત નાટકના પ્રાણસમાન અભિનય છે. પ્રાણસુખભાઈએ નટની અદાથી સજીવ અભિનય કર્યો છે અને દિનાબહેને નારીદેહની મર્યાદા વટાવી જઈને રંગલાનો પાઠ મુક્ત અભિનયથી ભજવ્યો છે.

Details

Keywords

Pro. Anantrai Rawal|Natak|Mithyabhiman|Bhavai|Pransukh Nayak|Rangali|

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details