એમના વિચાર અને આચારમાં ફેર નહોતો

Keywords: Prabodh Joshi, Natak Budreti, The Theatre, Kantibhai, Kanti Madia

એમના વિચાર અને આચારમાં ફેર નહોતો

Article

નાટયાકાર પ્રબોધ જોશી • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક -28)

Abstract

આ લેખમાં The Theatre વિશેના કાન્તિભાઈના વિચારો રજૂ કર્યા છે. કાન્તિ મડિયા માટે નાટક -થિએટર જ આહાર, વિચાર, આરામ, પ્રવૃતિ, ફરજ, સેવા, જીવન, શ્વાસ, હવા, પાણી, દવા છે. જગતમાં સારા ને સાચાં નીવડેલાં નાટકો, આપણાં કરવા જેવાં નાટકો અને અણિશુધ્ધ કહી શકાય તેવા નાટકને સમજીને પચાવીને કાન્તિભાઈ મડિયાએ રજૂ કર્યા છે. આ ઉપરાંત જે હૈયે છે તે હોઠે લાવતા તે ડરતા નથી. જે ગમ્યું તેજ એમણે કર્યું, ને બીજાને શું ગમવું જોઈએ તેનો પણ તે વિચાર કરતા. વિશેષ નોંધ :- પ્રસ્તુત લેખમાં પ્રબોધ જોશીનો ફોટોગ્રાફ જોવા મળે છે.

Details

Keywords

Prabodh Joshi Natak Budreti The Theatre Kantibhai Kanti Madia

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details