કલાકારનો આપદ્ધધર્મ

Keywords: Dr. S. D. Desai|Natak|Unmad|Dharma|

કલાકારનો આપદ્ધધર્મ

Article

ડો. એસ. ડી. દેસાઈ • Natak Budreti Magazine • 2002

TMC: અંક 2 (સળંગ અંક -18)

Abstract

માણસમાં ઉભા થયેલા ઉન્માદનું ઉદભવસ્થાન શું છે ? ધર્મ તો માણસને ઉન્માદ નથી શીખવતો, આજે એકવીસમી સદીમાં વિશ્વ એક કુટુંબ બની ગયું છે ત્યારે માનવમાં બર્બરતા ક્યાથી આવી ? પ્રતિ..... ગણાતા લોકોમાં પણ આવી બર્બરતા ઘર કરી ગઈ છે. આવા સાંજગોમાં જાગૃત નાગરિકો અને કલાકારોએ પોતાનો ધર્મ બજાવવો જોઈએ. ધર્મગુરુ કરતાં પણ કલાકારોના શબ્દોને અસર લોકો પર વિશેષ થાય છે. કલાકારે અહમ અને અસૂયા ઓગાળી દઈને પોતાનો ધર્મ બજાવવો જોઈએ.

Details

Keywords

Dr. S. D. Desai|Natak|Unmad|Dharma|

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details