તત્કાલીન થિએટર માલિકોએ મિથ્યાભિમાન ન ભજવ્યું -એથી કવિને નાટ્ય લેખનમાંથી રસ ઉડી ગયો.

Keywords: Mithyabhiman|Dr. Dhirubhai Thakar|Gujarat Vidyasabha|Mithyabhiman

તત્કાલીન થિએટર માલિકોએ મિથ્યાભિમાન ન ભજવ્યું -એથી કવિને નાટ્ય લેખનમાંથી રસ ઉડી ગયો.

Article

ડૉ. ધીરુભાઈ ઠાકર • 2003

TMC: અંક-1 (સળંગ અંક -22)

Abstract

પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે 1955 માં ગુજરાત વિદ્યાસભા દ્વારા મિથ્યાભિમાન નાટકની રજૂઆત થઈ અને તેના પરિણામરુપે આ નાટક અને નાટકના પાત્રો અમર બની ગયાં. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. જોકે આ નાટક પ્રકાશન પામ્યું ત્યારે તત્કાલીન જાણીતા નટો અને થિએટર માલિકોએ આ નાટકની ભજવણી પરત્વે રસ દાખવ્યો નહીં. તેથી લેખકને નાટ્યલેખનમાંથી રસ ઉડી ગયો.

Details

Keywords

Mithyabhiman|Dr. Dhirubhai Thakar|Gujarat Vidyasabha|Mithyabhiman

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details