ફેર વિચારણા (ગુજરાતીનું પ્રથમ સિદ્ધ નાટક)

Keywords: Jashwant Shekhadiwala|Natak|Kavi Dalpatram|Mithyabhiman|Vinodatmak Vyangya|Ramujvrutti|Tol-Tikhal|

ફેર વિચારણા (ગુજરાતીનું પ્રથમ સિદ્ધ નાટક)

Article

જશવંત શેખડીવાળા • 2003

TMC: અંક-1 (સળંગ અંક -22)

Abstract

પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામના નાટક મિથ્યાભિમાન વિષે ફેરવિચારણા કરી છે. લેખકે આ લેખમાં કવિનો મિથ્યાભિમાન નાટક લખવાનો ઉદ્દેશ, વિચાર, આ નાટકના અંતરંગ અને બહિરંગ લક્ષણો, વિનોદાત્મક વ્યંગ્ય, રમૂજવૃત્તિ અને ટોળ-ટીખળની વાત કરેલી છે. પ્રસ્તુત લેખમાં નાટકમાં વિકસતા જતાં રાંગલાના પાત્રની તેમજ સંવાદોથી પણ વધારી ચડિયાતી કલાસૂઝ અને ગ્રામ્યતા વગેરેની તટસ્થભાવે ફેરવિચારણા કરવામાં આવી છે.

Details

Keywords

Jashwant Shekhadiwala|Natak|Kavi Dalpatram|Mithyabhiman|Vinodatmak Vyangya|Ramujvrutti|Tol-Tikhal|

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details