મરાઠીનું મોટા ગજાનું બે અંકી નાટક સતીષ આળકરેનું \"મહાનિર્વાણ\"

પ્રસ્તુત લેખમાં લેખકે મરાઠી નાટ્યકાર સતીષ આળકરનાં \" મહાનિર્વાણ\" નાટકનો પરિચય કરાવ્યો છે. આ કૃતિ સમગ્ર રીતે મૃતયુ મીમાંસા કરે …

મરાઠીનું મોટા ગજાનું બે અંકી નાટક સતીષ આળકરેનું \"મહાનિર્વાણ\"

Article

ડૉ. રાજેન્દ્ર મહેતા • Natak Budreti Magazine • 2003

TMC: અંક-2 (સળંગ અંક -23)

Abstract

પ્રસ્તુત લેખમાં લેખકે મરાઠી નાટ્યકાર સતીષ આળકરનાં \" મહાનિર્વાણ\" નાટકનો પરિચય કરાવ્યો છે. આ કૃતિ સમગ્ર રીતે મૃતયુ મીમાંસા કરે છે. મૃત્યુ વિશેનું તત્વચિંતન આ નાટકમાં રંગદર્શી શૈલીમાં રજુ થયું છે. આ કૃતિમાં કેનદ્રસ્થ ઘટના ભાઉરાવના અંતિમ સંસ્કારની છે. આ નાટકમાં કિર્તન શૈલી અને સૂત્રધારની ટેકનિકનો ઉપયોગ થયો છે.

Details

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details