વિશ્વ રંગભૂમિ દિન – માર્ચ, 27, 2007 નો સંદેશ

Keywords: Vishwa Rangbhoomi Din|Sultan Bin Mahommad al Kasimi|Natak - Budreti|Sharjahana Sultan|Sayukt Arab Amirat|UNESCO|International Theatre Institute|

વિશ્વ રંગભૂમિ દિન – માર્ચ, 27, 2007 નો સંદેશ

Article

સુલતાન બિન મહંમદ અલ કાસીમી • નાટક – બુડ્રેટી • 2007

TMC: 2 (સળંગ અંક – 39)

Abstract

આ લેખમાં સંપાદકે માર્ચ,27,2007 ના દિને શારજહાંના સુલ્તાન અને સંયુકત આરબ અમીરાતના સર્વોચ્ય સત્તા મંડળના સભ્ય ડો.મહંમદ અલ કાસીમીએ ‘વિશ્વ રંગભૂમિ’ દિને યુનેસ્કોની સંસ્થા ઈન્ટરનેશનલ થિએટર ઈન્સ્ટીટયુટમાં સંદેશ પાઠવ્યો હતો કે: “ આઝાદી માટે થિયેટર મહત્વનું છે. થિયેટર વ્યક્તિની વ્યક્તિ સાથે ઓળખ કરાવે છે. ઈસ્ટ અને અનિષ્ટ વચ્ચેનો ભેદ સમજાવે છે. તથા યુધ્ધો, ભૂંકપ,ભૂખમરો, જેવી સમસ્યાઓનો સામનો કરતાં શીખવે છે. જો થિયેટર ન હોત તો વાણી નિ:શબ્દ બનત અને પરસ્પરના સંવાદ – તૂટી ગયા હોત. પરંતુ થિયેટર ‘દેશો – દેશો’ અને લોકોને એક બીજા સાથે જોડી મૈત્રી સાધે છે. આ સંદેશ પ્રસાર થાય તે માટે સર્વેએ પ્રયત્ન કરવો ઘટે. આમ, પ્રસ્તુત સંપાદકીય લેખમાં થિયેટરને સમાજ, રાજય, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેટલું મહત્વનું છે. એની સમજ એમના સંદેશમાંથી સુપેરે સાંપડે છે.

Details

Keywords

Vishwa Rangbhoomi Din|Sultan Bin Mahommad al Kasimi|Natak - Budreti|Sharjahana Sultan|Sayukt Arab Amirat|UNESCO|International Theatre Institute|

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details