Books
Amdavad Batavu Chalo - Details
Amdavad Batavu Chalo
BookDinesh Desai , Jayshree Desai • 2010
ISBN: 9788184804430
TMC: P 635(MB)
Description
કર્ણાવતી નગરીના સ્થાપક રાજા કર્ણદેવ અને આશાવલ્લીનગરીના સ્થાપક રાજા આશા ભીલ તેમ જ આ બે નગરી જેમાં સમાઈ ગઈ એવા અમદાવાદ નગરના સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહથી લઈને આજ સુધીની આ ઐતિહાસિક પરંપરા 600 વર્ષનો ભાતીગળ ઇતિહાસ ધરાવે છે. અહમદશાહના આ નગરમાં શાહજહાં અને બેગમ મુમતાજ મહલ પણ મહેમાન બની ચૂક્યાં છે તો ભગવાન સ્વામિનારાયણ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર પણ આ નગરમાં નિવાસ કરી ચૂક્યા છે. સત્ય—અહિંસાના ઉપાસક ગાંધીજીએ સાબરના તટેથી જ આઝાદીની લડતનો આરંભ કર્યો
Details
Keywords
Ajij Tankaravi
Nirmal
Madhavi
Aadil
shilpi
Nashad
Devanshu
Tipivala
Kusumayudh
Nadan
Amiyan
Man
Khvaba