અભિનેતાનું નાટક

Keywords: Dinkar Bhojak|Natak|Pransukhbhai|Chitrakalaguru Ravishanker Rawal

અભિનેતાનું નાટક

Article

દિનકર ભોજક • 2003

TMC: અંક-1 (સળંગ અંક -22)

Abstract

પ્રસ્તુત લેખમાં લેખકે બહુ મોટા ગજાના અભિનેતા એવા પ્રાણસુખભાઇને કેન્દ્રમાં રાખીને વાત કરી છે. પ્રાણસુખભાઇને અભિનયની ઊંડી સમાજ હતી. ચિત્રકલાગુરુ રવિશંકર રાવળે તેમનું નાટક જોતાં જ તેમના અભિનયને ચિત્રરૂપે વાચા આપી હતી. લેખકે પ્રણસુખભાઇની કુશળતા અને તેમના હાસ્ય અભિનયના કેટલાક પ્રસંગો આ લેખમાં ટાંકી બતાવ્યા છે. મંચ પર કશી જ સાધન સામગ્રી વિના પણ આ નટ જીવંત ચિત્ર રજૂ કરી શકતા. આ નાટકમાં વ્યક્તિનિષ્ઠ અને પ્રસંગનિષ્ઠ હાસ્ય પ્રગટ થાય છે. જ્યાં સુધી રંગભૂમિ છે ત્યાં સુધી પ્રાણસુખભાઇ આપણી વચ્ચે રહેવાના લેખક એવી આશા વ્યક્ત કરે છે. * મિથ્યાભિમાન નાટ્યકૃતિ વિષે

Details

Keywords

Dinkar Bhojak|Natak|Pransukhbhai|Chitrakalaguru Ravishanker Rawal

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details