આંખ, આવરણ, સમરાંગણ' વિશે (પ્રતિભાવ)
Keywords: Ramjibhai Vaniya, Dr. Dinkar Bhojak, gujarati theatre, Jashwant Shekhadiwala, 'Opera', Dr. Shailesh Tewani
આંખ, આવરણ, સમરાંગણ' વિશે (પ્રતિભાવ)
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005
Abstract
પ્રસ્તુત લેખમાં 'નાટક બુડ્રેટી' 32માં શ્રી રામજીભાઈ વાણિયાનું નવું નાટક 'આંખ, આવરણ, સમરાગણ', પ્રસિદ્ધ થયું હતું. તે વિશેની માહિતી આપવામાં આવી છે. તેમજ ગુજરાતની ધરતી અને બોલીમાં પુરાણકથા પ્રસ્તુત કરતાં આ વિશિષ્ટ નાટક વિશે પ્રતિભાવ આપવા હસમુખ બારાડીએ કેટલાંક રંગકર્મીઓ અને વિવેચકોને પત્ર દ્વારા વિનંતી કરી હતી ને એમાંથી ગયા ત્રણ મહિનામાં મળેલા પ્રતિભાવો જેવાકે ડો. દિનકર ભોજકના 'ગુજરાતી માનસ ઝીલતું ભારતીય કક્ષાનું ગુજરાતી નાટક', પ્રો. જશવંત શેખડીવાળાનો 'નાટક નહીં, ઓપેરા' અને ડો. શૈલેષ ટેવાણીનો 'આંખ....' નાટકનું સંવાદ બળ" વિશે હસમુખ બારાડીએ સંક્ષિપ્ત નોંધ પ્રસ્તુત લેખમાં આપી છે.