આવ્યા...જીવરામ ભટ્ટ આવ્યા... જીવરામ ભટ્ટ આવ્યા...જીવ (ટાંચણ પોથી)
Keywords: Jivram Bhatt|Pransukh Nayak|Nat Mandal|Mena Gurjari|Nishachar|Ghar Lakhoti|Jayshanker Sundari|Digdarshan|Dalpatram|Mithyabhiman|Late Ganesh Mavlankar|Rajendra Prasadji|Jawaharlal Nehru|Indira Gandhi|Lalbahudar Shastri|Dr. Radhakrishnan|Jayshanker Sundari|Jivram Bhatt|
આવ્યા...જીવરામ ભટ્ટ આવ્યા... જીવરામ ભટ્ટ આવ્યા...જીવ (ટાંચણ પોથી)
Articleદિનકર ભોજક(સંપાદક) • નાટક - બુડ્રેટી • 2006
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકે સંવેદનશીલ નટ પ્રાણસુખ નાયકની નોંધપોથીમાંથી લીધો છે. જેમાં નટ પ્રાણસુખભાઈએ નટમંડળ સાથે મળી જે નાટકો ભજવ્યાં અને લોકપ્રિય થયા તેની વાતકરી છે. જેમાં 1914માં ‘મેના ગુર્જરી’, ‘નિશાચર’, ‘ઘર લખોટી’, વગેરે જયશંકર સુંદરીના દિગ્દર્શન હેઠળ ભજવ્યાં હતાં. દલપતરામના ‘મિથ્યાભિમાન’ દ્વારા 1955માં કિર્તી પ્રાપ્ત થઈ. ‘મિથ્યાભિમાન’ નાટક વિશે મુંબઈમાં પડેલા બે મત અને બંધ કરાયેલ નાટકની ફરીથી રજૂઆત માટે ઉભી થયેલી માંગ વિશે ચર્ચા કરી છે. અંતમાં લોકસભાના અધ્યક્ષ સ્વ. ગણેશ માવલંકરની ભલામણથી રાષ્ટ્રપતિ ભવનમાં ‘મિથ્યાભિમાન’ નાટકની ભજવણી થઈ હતી. જે જોવા રાજેન્દ્ર પ્રસાદજી, જવાહરલાલ નહેરુ, ઈંદિરા ગાંઘી, લાલબહાદૂર શાસ્ત્રી. ડો. રાધાકૃષ્ણન અને તે સમયના અન્ય નેતાઓએ તે નિહાળ્યું તે બાબતની અહીં નોંધ લેવામાં આવી છે. અંતમાં સંપાદકે પ્રાણસુખભાઈના જીવનને લગતી અન્ય માહિતી હોય તો વાચકોએ મોકલવા વિનંતી કરી છે. તથા જયશંકર સુંદરીએ ‘જીવરામ ભટ્ટ.. આવ્યો’ પ્રણસુખભાઈની ડાયરીનાં અંશો છાપવા આપી તે બદલ આભાર માન્યો છે.