કેડી કંડારનારાઓમાં પણ પહેલા : ખુરશેદજી બાલીવાલા
Keywords: Khurshedji Baliwala|Dr. Ratan Marshal|Dr. Ratan Marshal|Khurshedji Baliwala|KhurshedJi|Rustak-Sohrab|Victoria Natak Mandali|Sitame Haman|Humayun Nasir|Puran Bhagat|Sarfara Suleman|Ashkka Khun|Khurshedji Baliwala|
કેડી કંડારનારાઓમાં પણ પહેલા : ખુરશેદજી બાલીવાલા
Articleડો. રતન માર્શલ • નાટક – બુડ્રેટી • 2007
Abstract
આ લેખમાં ડો. રતન માર્શલ નાટકના કલાકાર તરીકે ખુરશેદજી બાલીવાલાનો પરિચય કરાવ્યો છે. ખુરશેદજીએ ‘રૂસ્તમ – સોહરાબ’ નાટકથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેઓ વિકટોરિયા નાટકમંડળી સાથે જોડાયા અને ‘સાતમે હામાન’, ‘હુમાયુન નાસીર’, ‘ પુરન ભગત’ વગેરેથી માંડીને ‘સરફરા સુલેમાન’, ‘આશકકા ખૂન’, જેવા નાટયો ભજવ્યાં હતાં. ખુરશેદજીએ તખ્તા ઉપર અને સમાજ એમ બંને સ્થાને માન – પાન મેળવ્યાં હતાં. 13 વર્ષની ઉંમરે તખ્તા પર પગ મૂકયો અને ત્યારથી માંડી અડતાળીસ (48) વર્ષ સુધી તખ્તા પર અભિનય કર્યો અને 1913 ની 17 સપ્ટે. 61 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. આમ, આ લેખમાં ખુરશેદજી બાલીવાલાએ ગુજરાતી નાટયક્ષેત્રે કરેલાં અર્પણની માહિતી આપવામાં આવી છે.