‘કાળો કામળો’: એક વિચાર મંથન
Keywords: Kalo Kamalo|Jashwant Shekhadiwala|Natak-Budreti|Kalo Kamalo|Hun|
‘કાળો કામળો’: એક વિચાર મંથન
Articleજશવંત શેખડીવાલા • નાટક – બુડ્રેટી • 2006
TMC: 4 (સળંગ અંક -37)
Abstract
પ્રસ્તુત લેખમાં ‘કાળો કામળો’ નાટકનું વિવેચન કરવામાં આવ્યું છે.જેની કથાવસ્તુમાં ‘હું’ ને સ્માશનયાત્રાનું સ્વપ્ન આવે છે. અને તે પુત્ર,પત્નિ, વ્યવસાય વગેરે અંગેનાં તેનાં અભિપ્રાય બદલાય છે. ત્યારબાદ તેના જીવનનું બદલાયેલું દર્શન રજૂ થયું છે. ‘હું’ કહે છે કે પ્રત્યેકનું તેના દેખાતા સ્વરૂપથી ભિન્ન બલકે વિરોધી સ્વરૂપ સ્વયમેવ અનાયસં ઉપવાસે છે. એમ કહી વસ્તુ, પાત્ર, સંવાદ,દ્વારા લેખકે સાદ્યંત રસનિરૂપણ કર્યું છે.
Details
Keywords
Kalo Kamalo|Jashwant Shekhadiwala|Natak-Budreti|Kalo Kamalo|Hun|