ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

Keywords: Utpal Bhayani, Mumbai, Naushil Mehta

ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

Article

ઉત્પલ ભાયાણી • Natak Budreti Magazine • 2002

TMC: અંક 1 (સળંગ અંક -17)

Abstract

પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિની મૌલિકતા વિષે વાત કરી ચ્હે. ગુજરાતી રંગભૂમિમાં મૌલિકતા નથી એવી જૂની – પુરાણી ફરિયાદ વાસી થઈ ગઈ છે. ગુજરાતી રંગભૂમિ હવે સ્વાવલાંબી બની છે. આજે રંગભૂમિ જૂની પરંપરા તોડીને તદ્દન નવી દિશામાં પગ માંડી રહી છે. આતિષ કાપડિયા,પ્રકાશ કાપડિયા, નૌશીલ મહેતા, નિલેષ રૂપાપરા જેવા જેવા નવાં લેખકો આજે ગૂજરાતી રંગભૂમિને સાંપડ્યા છે. જેમણે ગુજરાતી રંગભૂમિમાં જણાતી લેખકોની ખોટની પૂર્તિ કરી છે.

Details

Keywords

Utpal Bhayani Mumbai Naushil Mehta

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details