‘ગુફા-થિયેટરો-ગિરનાર અને તળાજા

Keywords: Gufa Theatro|Girnar ane Taklaja|L. D. Indology|Pra. Manilal Prajapati|Narottam Palan|Y. S. Ravat|

‘ગુફા-થિયેટરો-ગિરનાર અને તળાજા

Article

સંપાદક • નાટક – બુડ્રેટી • 2007

TMC: 3 (સળંગ અંક -40)

Abstract

પ્રસ્તુત લેખમાં સંપાદકે ગિરનાર અને તળાજાના ગુફા થિયેટરો અંગે વિદ્વાનોના જે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. તેની નોંધ લીધી છે. જેમાં સંસ્કૃતના વિદ્વાન અને એલ.ડી.ઈન્ડોલોજી અમદાવાદના પ્રા. મણિલાલ પ્રજાપતિ, પોરબંદરના ઈતિહાસકાર નરોત્તમ પલાણ, પુરાતત્વ નિયામક શ્રી વાય.એસ.રાવત, વગેરેએ તેમના ઈન્ટરવ્યુમાં ગુફાથિયેટરોનાં આકાર, વાતાવરણ, ગુફા થિયેટર ઉભા થવાનાં કારણો વગેરે જેવા મુદાઓ ઉપર ચર્ચા કરી છે.

Details

Keywords

Gufa Theatro|Girnar ane Taklaja|L. D. Indology|Pra. Manilal Prajapati|Narottam Palan|Y. S. Ravat|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details