“તખ્તો બોલે છે” વિશે નાટયગુરુ ચં.ચી. મહેતાએ 25 વર્ષ પહેલાં શું કહ્યું હતું ?

Keywords: Takhto Bole chhe|C.C.Mehta|Natak - Budreti|C.C. Mehta|Takhto Bole chhe|Pragaji Dosa|

“તખ્તો બોલે છે” વિશે નાટયગુરુ ચં.ચી. મહેતાએ 25 વર્ષ પહેલાં શું કહ્યું હતું ?

Article

સંપાદક • નાટક – બુડ્રેટી • 2007

TMC: 4(સળંગ અંક -41)

Abstract

પ્રસ્તુત લેખ ‘તખ્તો બોલે છે’ ભાગ -1 ની પ્રસ્તાવનામાંથી લેવામાં આવ્યો છે. જેમાં ચં.ચી.મહેતાએ 25 વર્ષ પહેલાં ‘તખ્તો બોલે છે’ એ પુસ્તકમાં સાહિત્ય જગતમાં ‘સાક્ષર’ ગણાતા સર્જકોમાં નાટયકારોને ‘સાક્ષર’ તરીકે સ્થાન શા માટે નથી ? નાટય લેખકોને શુધ્ધ ભાષા બોલનારાઓએ શું કયારેય પોષ્યા ? વગેરે જેવા સવાલો પૂછયા છે. નાટયક્ષેત્રમાં માત્ર હિંદુઓ જ નહિ પરંતુ પારસીઓ, મુસ્લિમો વગેરેનો ફાળો પણ મહત્વનો છે. લેખકે તેની નોંધ લીધેલી છે. પ્રાગજી ડોસાના સ્વભાવગત લક્ષણો વર્ણવી નાટયક્ષેત્રે સંશોધન કરવાની હિંમત દાખવવા બદલ અને ‘તખ્તો બોલે છે’ ભાગ -1,2, જેવા ગ્રંથ આપવા બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો છે.

Details

Keywords

Takhto Bole chhe|C.C.Mehta|Natak - Budreti|C.C. Mehta|Takhto Bole chhe|Pragaji Dosa|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details