થિએટરનો તણખો જ ઝગતો રહ્યો
Keywords: Dinaben Pathak|Baldev Pathak|Mama Varerker
થિએટરનો તણખો જ ઝગતો રહ્યો
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક-4 (સળંગ અંક -21)
Abstract
પ્રસ્તુત લેખ સંપાદકશ્રીએ દિનાબહેન પાઠક સાથેની મુલાકાતમાંથી તારવ્યો છે. 1965 માં અભિનેત્રી દિનાબહેન ના લગ્ન બળદેવ પાઠક સાથે થાય છે. ત્યારે મામા વેરરકરે કહ્યું હતું કે, \"આજે બે છોકરીઓએ આપઘાત કર્યો છે. કારણ કે અભિનેત્રી દીનાબહેન અને અભિનેત્રી વિજયા મહેતા એ લગ્ન કર્યા હતા. દિનાબહેન કહે છે કે ઘર અને બાળકોની જવાબદારીને લીધે મારા જીવન નો આખો માર્ગ જ બદલાઈ ગયો અને થિએટરનો ઝગતો તણખો ઊંડે ઊંડે ઉકળાટ પેદા કરતો હતો.
Details
Keywords
Dinaben Pathak|Baldev Pathak|Mama Varerker