દિનાબહેને જ્યારે બારણું પછાડયું ત્યારે ગુજરાતી-રંગભૂમિ ના બત્રીસે કોઠે દીવા થયેલા.

Keywords: Dr. Dhirubhai Thakar|Dinaben|Aaggadi|IPTA|Dhingalighar|Nora|Lok-Bhavai|Mena Gurjari|Viraj Vahu|

દિનાબહેને જ્યારે બારણું પછાડયું ત્યારે ગુજરાતી-રંગભૂમિ ના બત્રીસે કોઠે દીવા થયેલા.

Article

ડો. ધીરુભાઈ ઠાકર • 2002

TMC: અંક-4 (સળંગ અંક -21)

Abstract

પ્રસ્તુત લેખમાં લેખકે દિનાબહેન સાથે પોતાનો પરિચય \"આગગાડી\" ના ભજવણી વખતે થયેલો તેની વાત કરી છે.તેમજ IPTA તરફથી ભજવાયેલ \"ઢીંગલીઘર\" માં પણ દિનાબહેને \"નોરા\" નું પાત્ર ભજવેલું. તે ઉપરાંત લોક -ભવાઈ, મેનાગુર્જરી, વિરાજવહુ વગેરે નાટકોમાં પણ દિનાબહેને મહત્વની ભૂમિકા ભજવેલી છે અને તેમના આગમને જ ગુજરાતી રંગભૂમિના બત્રીસે કોઠે દીવા થયેલા.જેવી ગૌરવભરી વાતો આ લેખમાંથી મળે છે.

Details

Keywords

Dr. Dhirubhai Thakar|Dinaben|Aaggadi|IPTA|Dhingalighar|Nora|Lok-Bhavai|Mena Gurjari|Viraj Vahu|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details