ભવાયો આકાશ જેવડું ત્ય કહેવા નીકળ્યો છે!

Keywords: Hasmukh Baradi, Bhavai, performer, folk theatre content

ભવાયો આકાશ જેવડું ત્ય કહેવા નીકળ્યો છે!

Article

હસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક -26)

Abstract

ભવાયો આકાશ જેવડું સત્ય કહેવા નીકળ્યો છે!' લેખમાં ભવાઈનો સંદેશ આપવામાં આવ્યો છે. તદૃઉપરાંત ભવાયો વિશે વાત રજૂ કરવામાં આવી છે. દિગ્દર્શકે ભવાઈના સ્વરુપમાંથી ભવાયાને તારવી આપવો જોઈએ અને કહેવું જોઈએ કે નટે અવાસ્તવિક અપેક્ષાઓ તેમજ ગેરસમજ વર્તનમાંથી બહાર નીકળી જવું જોઈએ. ભારતીય નૃત્ય ઈશ્વર - પ્રપ્તિનું માધ્યમ છે. 'નૃત્ય સર્વસ્વ' નામના ગ્રંથને આધારે તલવાર, દડો, વીણા, ચામર, વગેરે ધારણ કરીને જે નૃત્ય થાય તે દૈશિક છે. 'મેઘદૂત' માં દૈશિક નૃત્ય મહાકાલની સેવા માટે જ પ્રયોજાયું છે. ખેલ, નાચ,ગાન વગેરે દ્વારા અંતે તો 'ભવાયો આકાશ જેવડું સત્ય કહેવા નીકળ્યો છે!' તેના પ્રયોગો તો ચાચરમાં થતા નાની નાની ખુશી જેવા છે.

Details

Keywords

Hasmukh Baradi Bhavai performer folk theatre content

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details