મહાપુરુષાર્થી સંગીતકારની સાધના વિશે વધું

Keywords: Natak - Budreti|Takhto Bole chhe-2|Rangbhoomina kasabio|Gayan Gambhir|

મહાપુરુષાર્થી સંગીતકારની સાધના વિશે વધું

Article

સંપાદક • નાટક – બુડ્રેટી • 2007

TMC: 4(સળંગ અંક -41)

Abstract

આ વિભાગમાં ‘તખ્તો બોલે છે -2’ નાં બે પેટા વિભાગ છે. તેમાં વિભાગ –(1)માં વાડીલાલે સંગીતની અટપટી 22 શ્રુતિઓ ગાઈ તેની વાત કરવામાં આવી છે. (2)માં ‘રંગભૂમિના કસબીઓ’ માં વાડીલાલે કહ્યું છે કે, ‘ગાયન ગંભીર અને અનુભવની વસ્તુ છે. ‘ તેથી ગાયનમાં ‘મુસલમાન થવું, શાસ્ત્રોમાં બ્રાહ્મણ થવું’ તેઓ કહેતા સંગીત લક્ષ્યપ્રધાન હોવું જોઈએ. જયારે શાસ્ત્રોમાં પુરાવા વગરનું કંઈ જ ન હોવું જોઈએ. આમ, અહીં વાડીલાલ ડગલીના સંગીત અને શાસ્ત્ર અંગેના વિચારો વિશદ કરવામાં આવ્યા છે.

Details

Keywords

Natak - Budreti|Takhto Bole chhe-2|Rangbhoomina kasabio|Gayan Gambhir|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details