રાઈનો દર્પણરાય : એક વધુ આશ્વાસના

Keywords: Rai No Darpanray|Suman Shah|Natak-Budreti|Sumanshah|R

રાઈનો દર્પણરાય : એક વધુ આશ્વાસના

Article

સુમન શાહ • નાટક – બુડ્રેટી • 2006

TMC: 4 (સળંગ અંક -37)

Abstract

પ્રસ્તુત લેખમાં લેખક સુમન શાહે ‘રાઈનો દર્પણરાય’ નાટકને આશ્વાસન રૂપ ગણાવ્યું છે. રમણભાઈ નીલકંઠ રચિત ‘રાઈનો પર્વત’, નાટકની કથાવસ્તુને હસમુખભાઈએ ‘રાઈનો દર્પણરાય’ માટેની પૂર્વભૂમિકા રૂપે રજૂ કરી છે. આ ભવાઈ પધ્ધતિનું નાટક છે. લોકશાહીમાં લોકઆંદોલન એ મોટી પવિત્ર ચીજ છે એ વિચારની આસપાસ આ નાટકની રચના થઈ છે. જેવી નોંધ પણ અહીં આપવામાં આવી છે.

Details

Keywords

Rai No Darpanray|Suman Shah|Natak-Budreti|Sumanshah|R

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details