રંગકર્મીઓના મર્મભેદ માટે કેટલું બધુ રાહ જુએ છે ?

Keywords: Digant Oza|Natak|communal riots and the role of theatre practioners, Raju Barot|Marmbhed|Mallika Sarabhai|Save India|Ankur|Adami ka Ghost|Godhara Kand|Parivartan|

રંગકર્મીઓના મર્મભેદ માટે કેટલું બધુ રાહ જુએ છે ?

Article

દિગંત ઓઝા • Natak Budreti Magazine • 2002

TMC: અંક 2 (સળંગ અંક -18)

Abstract

પ્રસ્તુત લેખમાં લેખકે કોમવાદ પર પ્રકાશ પાડ્યો છે. આ કોમવાદની પરિસ્થિતિ ડામવા રંગકર્મીઓ શું કરી શકે ? તેનો ઉત્તર હતો. રજૂ બારોટનું નાટક \"મર્મભેદ\" મલ્લિકા સારાભાઈ અને બીજા આ સાથીઓ આ દિશામાં \"સેવ ઈન્ડિયા\" દ્વારા પ્રયત્નો કરે છે. અંકુર સંસ્થાએ શેરી નાટકને સ્પર્ધામાં કોમવાદ પર આધારિત આદમી કા ગોસ્ત નાટક રજૂ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ લેખમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે લગ્ન સંબંધો રચાયા હોય એવા અનેક ઉદાહરણો મળે છે. ગોધરાકાંડ, પાકિસ્તાની આક્રમણ વગેરે જેવી દુર્ઘટના સામે મર્મભેદ કે પરીત્રાણ\" જેવા નાટકો વારંવાર ભજવવા જ જોઈએ.

Details

Keywords

Digant Oza|Natak|communal riots and the role of theatre practioners Raju Barot|Marmbhed|Mallika Sarabhai|Save India|Ankur|Adami ka Ghost|Godhara Kand|Parivartan|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details