વૃક્ષારોપણ કરી ખસી જનારા તેઓ ન હતા.

Keywords: Shashikant Nanavati|Natak|Late Damujbhai Jhaveri|Gujarati|Hindi|Marathi|English|Digdarshako|Abhineta|Indian National Theatre|I.N.T.|I.N.T.|I.N.T.|

વૃક્ષારોપણ કરી ખસી જનારા તેઓ ન હતા.

Article

શશિકાંત નાણાવટી • Natak Budreti Magazine • 2002

TMC: અંક 2 (સળંગ અંક -18)

Abstract

પ્રસ્તુત લેખમાં સ્વર્ગીય દામુભાઈ ઝવેરીની વાત કરવામાં આવી છે. તેમણે ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી નાટયક્ષેત્રે કાર્ય કર્યું હતું. તેઓ નાટયલેખકો, દિગદર્શકો, અભિનેતા વગેરેને પ્રેરણા આપતા. તેમણે જોયેલું I.N.T (ઈન્ડીયન નેશનલ થિએટર)નું પોતે જોયેલું સ્વપ્ન સાકાર કર્યું. I.N.T. એ કબીરવડની માફક વિકાસ પણ કર્યો. સમય જતાં પારસી રંગભૂમિ પણ I.N.T સાથે જોડાય છે. દામુભાઈ તેમની અટક પ્રમાણે જ કલાકસબમા ઝવેરી હતા. તેઓ વચનપાલનના પાકા હતા અને નેતાગીરીના તમામ ગુણો ઘરાવતા હતા.

Details

Keywords

Shashikant Nanavati|Natak|Late Damujbhai Jhaveri|Gujarati|Hindi|Marathi|English|Digdarshako|Abhineta|Indian National Theatre|I.N.T.|I.N.T.|I.N.T.|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details