સંપાદકીય
Keywords: Hasmukh Baradi|Punjabi Theatre|Mohan Maharshi|Gujarat Sangit Natak Academy|
સંપાદકીય
Articleહસમુખ બારાડી • નાટક – બુડ્રેટી • 2007
TMC: 3 (સળંગ અંક -40)
Abstract
આ લેખમાં શ્રી હસમુખ બારાડીએ પંજાબી થિયેટરના દિગ્દર્શક નાટયવિદ્ મોહનમહર્ષિએ ભારતમાં નાટકની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. સાથોસાથ ભારતમાં મૌલિક નાટકો લખાયાં નથી તેની ખોટ ગુજરાતી નાટકોને પણ લાગુ પડે છે. આર્થિક તંગી, સારું થિયેટર કરવા માંગતા જૂથોની ગેરહાજરી, ઢંગઘડા વગરની નાટય તાલીમની સંસ્થાઓ, થિયેટર કલાની નિરક્ષરતા વગેરે જવા ઉપરોકત પ્રશ્નો અંગે ‘સરકાર’ અને ‘ગુજરાત સંગીત નાટક એકેડેમી’ ને પણ જાગૃત કરવી જોઈએ. વગેરે જેવા સૂચનો પ્રસ્તુત લેખમાં થયા છે.
Details
Keywords
Hasmukh Baradi|Punjabi Theatre|Mohan Maharshi|Gujarat Sangit Natak Academy|