સારા નાટકો આવકારવાની જવાબદારી પ્રેક્ષેકોની છે

Keywords: Sanjay Shah, Surat, Natak, Kapildev Shukla|

સારા નાટકો આવકારવાની જવાબદારી પ્રેક્ષેકોની છે

Article

સંજય શાહ • Natak Budreti Magazine • 2002

TMC: અંક 1 (સળંગ અંક -17)

Abstract

સુરતના કપિલદેવ શુકલનું “આખરની આત્મકથા” ભજવાયું. તેના સંદર્ભે લેખકે પ્રસ્તુત લેખમાં તે નાટકના પ્લસ અને માઈનસ પોઈનટ દર્શાવ્યા છે. કાંતિ મડિયાએ આ નાટક સંદર્ભે કહયું હતું કે “મુંબઈના પ્રેક્ષકોને ચીલાચાલૂ નાટકો જોવાની જે ટેવ પડી છે. જે માટે મંડળ – કમંડળના પ્રેક્ષકોનો સિંહફાળો છે. અને બદલે આવું સરસ નાટક જોવા બદલ પ્રેક્ષકો અભિનંદનને પત્ર છે. સારા નાટકો જોવાની જવાબદારી પ્રેક્ષકોની છે.”

Details

Keywords

Sanjay Shah Surat Natak Kapildev Shukla|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details