Books
Bhulano Bhog - Details
Bhulano Bhog
BookJaman • 1921
ISBN: -
TMC: Opera-64
Description
જગતમાં ભૂલ કાણુ નથી કરતું ? ગરીબ હો કે શ્રીમંત, મુખ હો કે વિદ્વાન, સર્વ ભૂલને પાત્ર છે. ભૂલથીજ જો કે પરીતાપ અને દુઃખ પ્રાપ્ત થાય છે છતાં ભૂલ એ અનુભવની જનેતા છે. અનુભવજ ડહાપણ અને જ્ઞાનનો પિતા છે. અનુભવ વિનાનું જીવન પશુ સમાન છે. ઘણીવાર ભૂલ પરોક્ષપણે માનવીનું હિત સાધે છે. ભૂલથીજ રાજા પરિક્ષિત મોક્ષપદ પામ્યો. ભૂલથીજ સૂરદાસે પરમ-પદ મેળવ્યું. દેવથી માંડી સક્ષમ કીટ પર્યત સર્વને "ભુલનો ભેગ” તો થવું જ પડે છે. છતાં તે સ્થિતિ પ્રાપ્ત થતાં, તેનો ઉપભોગ શી રીતે કરવો! કંગાળ જીવનમાંથી ઉગરી, કર્તવ્યમય દીશામાં પ્રયાણ કરી, જીવનકૃતાર્થ શી રીતે કરવું? તે દર્શાવવાનો અલ્પ પ્રાઇસ આ નાટકમાં કરેલો છે. અસ્તુ ।
Details
Keywords
Mangalcharan
Vastusuchan
Venilal
Chandrakant
jyant
Pritimlal
lalu
JAdburddi
Naradham
Karunashankar
Asuya
sararsvti
Naval
Godavari
Ganga