Books
Veer Abhimanyu - Details
Veer Abhimanyu
BookRadhesyam Kaviratn • 1920
ISBN: -
TMC: Opera-63
Description
મહાભારતના દ્રોણપર્વમાં “અભિમન્યુના ચક્રાવા" સંબંધી કથા છે, તે આધારે, ભટ પ્રેમાનંદે કાવ્યરૂપે એ કથા વર્ણવી છે. બૃહત કાવ્યદોહનમાં, અભિમન્યુ જ્યારે યુદ્ધમાં જાય છે, ત્યારે ઉત્તરાને મળે છે. અને તેમાં "રૂતુદાન” નો પ્રસંગ ચીતરાયલો છે. હીન્દી કવિઓએ તે પ્રસંગે, ઉત્તરા કુમારીને સગર્ભા ચીતારી છે !
આ “અભિમન્યુ”નો નાટક, હિન્દી કવિએ લખેલો છે, ને તેમાં ત્યાંની (ઉત્તર-હીન્દની) માન્યતા પ્રમાણે ગર્ભિત પ્રસંગ લ્હેવામાં આવ્યો છે, એ સંબંધી અત્રે ખુલાસાની જરૂર ધારી છે; કેમકે આ નવી આવૃત્તિ, મુંબઈના પ્રેક્ષક વર્ગ માટે પ્રકટ થતી હોવાથી કોઈને શંકાનું કારણ રહે નહિ.
Details
Keywords
Veer Abhimanyu
Mahabharat
Dgarmik
Hindu