Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન
શશિકાંત નાણાવટી
2002 Natak Budreti Magazineઆવા ખાલીપા પૂરાતા નથી...
hasmukh baradi
2002 Natak Budreti Magazineસોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સંપાદકીય )
hasmukh baradi
2002 Natak Budreti MagazineSome of the Refernce Books in English on Gujarati…
hasmukh baradi
2002 Natak Budreti MagazineWindfullin last quarter
પ્રો. વી.જે .ત્રિવેદી
2002 Natak Budreti MagazineTheatre in Ahmedabad in 1997
પ્રો.એસ.ડી.દેસાઈ
2002 Natak Budreti MagazineSome of the responses from readers
hasmukh baradi
2002 Natak Budreti Magazineજૂની રંગભૂમિમાં શ્રી મૂલાણીનું પ્રદાન
ડૉ.કપિલા પટેલ
2002સ્વીકાર નોંધ
ડો. કપિલા પટેલ
2002 Natak Budreti Magazineટી.એમ. સી. ગ્રંથાલય અને સંગ્રહસ્થાન
hasmukh baradi
2002 Natak Budreti Magazineપ્રવૃત્તિ અને સમાચાર
hasmukh baradi
2002 Natak Budreti Magazineસાભાર સ્વીકાર
hasmukh baradi
2002 Natak Budreti Magazineમારે મન નાટ્યગીત-સંગીત એટલે શું?
hasmukh baradi
2002 Natak Budreti Magazineઆગવી ભારતીય રંગભૂમિના ઉદ... નાટ્ય સંગીતના પ્રયોગખોર…
હરેશ ત્રિવેદી
2002 Natak Budreti Magazineદિનાબહેનના થિએટર અંગેના વિચારો
hasmukh baradi
2002દિનાબહેને જ્યારે બારણું પછાડયું ત્યારે ગુજરાતી-રંગભ…
ડો. ધીરુભાઈ ઠાકર
2002આઝાદ ફટાકડી થી પરમ વાત્સલ્યમૂર્તિ દાદીમા - દીનાબહેન …
શશિકાંત નાણાવટી
2002સરસ વ્યક્તિ, સુંદર કલાકાર
પ્રભાબહેન પાઠક
2002 Natak Budreti Magazineથિએટરનો તણખો જ ઝગતો રહ્યો
hasmukh baradi
2002 Natak Budreti Magazineએટલે વિદાય લેતા દરેક સ્વજનને હું કહું છું. (સંપાદક…
hasmukh baradi
2002 Natak Budreti Magazineયુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન
Articleby શશિકાંત નાણાવટી
1987 માં ગુજરાતનાં તખ્તે તેમજ યુનિ. ના મહોત્સવોમાં નાટક – એકાંકી સર્જન લુપ્ત થવા લાગ્યું હતું. લગભગ આ જ સમયગાળામાં ગુજરાત સમાચાર ના મીને. શ્રેયાન્સ શાહ અને આઈ. એન. ટી. …
આવા ખાલીપા પૂરાતા નથી...
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં લેખકે 1973ના વર્ષમાં નાટયકાર \"વિશ્વંભરનાથ રૈના\" સાથે ગાળેલા એકવીસ દિવસોનું સ્મરણ કર્યું છે. તેની સાથે જ તેઓ સ્વ. શ્રી સુરેશ શર્માના દિલાવર દિલ, રસિકતા, નિખાલસતા, નિર્ભેળ આનંદ જેવા …
સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સંપાદકીય )
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં નાટક સામાયિક શરૂ થયું ત્યારથી આજ સુધીના સોળ અંકોનું સિંહાવલોકન કરેલ છે. આ લેખના આરંભમાં તંત્રીશ્રી બારડી સાહેબે નાટક સામાયિક શરૂ કરવાની તેમજ નાટક સામયિકની સ્વાયત્તતાની વાત કરી …
Some of the Refernce Books in English on Gujarati theatre
Articleby hasmukh baradi
Some of the responses from readers
Articleby hasmukh baradi
જૂની રંગભૂમિમાં શ્રી મૂલાણીનું પ્રદાન
Articleby ડૉ.કપિલા પટેલ
આ લેખમાં લેખિકાએ \"ગુર્જર રંગભૂમિના ઘડતરમાં શ્રી મૂળશંકર હરિનંદ મૂલાણીનું પ્રદાન\" એ પુસ્તકનો પરિચય કરાવ્યો છે. જેના લેખક ડૉ. દિનેશ હ. ભટ્ટ છે. આ ગ્રંથમાં કુલ 13 પ્રકરણો છે. જેમાં …
સ્વીકાર નોંધ
Articleby ડો. કપિલા પટેલ
પ્રસ્તુત લેખમાં લેખિકાએ દિનકર ભોજક લિખિત કલારાગ પુસ્તકનું વિવેચન કરવામાં લેખિકાએ વિવેચનના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને તટસ્થ રીતે વિવેચન કરેલ છે.
ટી.એમ. સી. ગ્રંથાલય અને સંગ્રહસ્થાન
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકે ટી.એમ.સી.નું સંગ્રહસ્થાન અને ગ્રંથાલય જૂની રંગભૂમિના 50 જેટલા નાટકોની હસ્તપ્રતોથી સમૃધ્દ્ બન્યું છે. તેની વાત કરતા કહે છે કે બાપુલાલ નાયકના પૌત્ર સુરેશભાઈ નાયક અને ઈન્દુભાઈ જાનીએ …
પ્રવૃત્તિ અને સમાચાર
Articleby hasmukh baradi
થિએટર ક્ષેત્રે થતી વિવિધ પ્રવૃત્તિઓના સમાચાર આ વિભાગમાં ઉપલબ્ધ થાય છે. ગુજરાતનાં વિવિધ શહેરોમાં થતી નાટ્ય પ્રવૃત્તિઓના સમાચાર આ લેખમાં રજૂ થાય છે. જેમકે T.M.C. રેપર્ટરીના નવા નાટક \"જશુમતી કંકુવતી\" …
સાભાર સ્વીકાર
Articleby hasmukh baradi
નાટક સામાયિકના સાભાર સ્વીકાર વિભાગમાં સમીક્ષા માટે મળેલા પુસ્તકોનો પરિચય આપવામાં આવે છે. જેમાં પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશકનું નામ, મૂલ્ય. સંપાદકનું નામ, આવૃત્તિ વગેરે વિષેની માહિતી આપવામાં આવે છે. …
મારે મન નાટ્યગીત-સંગીત એટલે શું?
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ વિવેચકશ્રી જયદેવ તનેજાના લેખનો અનુવાદ પ્રસ્તુત કર્યો છે. પ્રસ્તુત લેખમાં લેખકે એક જ વાક્યમાં નાટ્યગીત-સંગીત વિષે સમજૂતી આપી છે. તેમાં તે કહે છે કે, \"બોલે તો લાગવું …
આગવી ભારતીય રંગભૂમિના ઉદ... નાટ્ય સંગીતના પ્રયોગખોર દિગ્દર્શક શ્રી બ.વ.કારંથ.
Articleby હરેશ ત્રિવેદી
પ્રસ્તુત લેખમાં લેખકે આરંભમાં જ શ્રી બ.વ.કારંથની જીવનયાત્રા અને સ્વર્ગવાસની વાત કરેલી છે. તેમની નાટ્ય અભિવ્યક્તિના વિકાસમાં સરદાર પટેલ સ્કૂલ - દિલ્હી, નેશનલ સ્કુલ ઓફ ડ્રામા, અને ભોપાલના રંગમંડળનો અનન્ય …
દિનાબહેનના થિએટર અંગેના વિચારો
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ દિનાબહેનની મુલાકાતમાંથી તારવેલા તેમના થિએટર અંગેના વિચારો રજૂ કરેલા છે. દિનાબહેને પ્રસ્તુત લેખમાં નવા રુપે રંગે બંધાયેલા ટાઉનહોલ અંગે કટાક્ષભરી વાણીમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમજ રંગભૂમિની …
દિનાબહેને જ્યારે બારણું પછાડયું ત્યારે ગુજરાતી-રંગભૂમિ ના બત્રીસે કોઠે દીવા થયેલા.
Articleby ડો. ધીરુભાઈ ઠાકર
પ્રસ્તુત લેખમાં લેખકે દિનાબહેન સાથે પોતાનો પરિચય \"આગગાડી\" ના ભજવણી વખતે થયેલો તેની વાત કરી છે.તેમજ IPTA તરફથી ભજવાયેલ \"ઢીંગલીઘર\" માં પણ દિનાબહેને \"નોરા\" નું પાત્ર ભજવેલું. તે ઉપરાંત લોક …
આઝાદ ફટાકડી થી પરમ વાત્સલ્યમૂર્તિ દાદીમા - દીનાબહેન પાઠક
Articleby શશિકાંત નાણાવટી
પ્રસ્તુત લેખમાં લેખકે દિનાબહેનની 1940ની આઝાદ ફટાકડાથી માંડીને 2002 ના વાત્સલ્યમૂર્તિ દાદીમાં સુધીની નાટ્યસફરની વાત કરેલી છે. તેમણે મુંબઈના લોકનાટ્યસંઘના ગુજરાતી વિભાગમાં કામ કરેલું અને બંગાળના દુષ્કાળ વખતે \"બંગાળનો સાદ\" …
સરસ વ્યક્તિ, સુંદર કલાકાર
Articleby પ્રભાબહેન પાઠક
આ લેખમાં લેખિકાએ દીનાબહેન પાઠકના કુટુંબનો તેમજ વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. દીનાબહેન, જયશંકર, કૈલાસ પંડ્યા, પ્રાણસુખ નાયક, શાંતિકાકા વગેરેએ મળીને નટમંડળ ની રચના કરી હતી અને મેના ગુર્જરી નામનું નાટક …
થિએટરનો તણખો જ ઝગતો રહ્યો
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખ સંપાદકશ્રીએ દિનાબહેન પાઠક સાથેની મુલાકાતમાંથી તારવ્યો છે. 1965 માં અભિનેત્રી દિનાબહેન ના લગ્ન બળદેવ પાઠક સાથે થાય છે. ત્યારે મામા વેરરકરે કહ્યું હતું કે, \"આજે બે છોકરીઓએ આપઘાત …
એટલે વિદાય લેતા દરેક સ્વજનને હું કહું છું. (સંપાદકીય)
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી દિનબહેન પાઠકની વિશેષતાઑ દર્શાવી ને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. દીનાબહેન રૂએ રૂએ થિએટર પર્સન હતાં. તેમનો ખાલીપો ગુજરાતી થિએટરને સાલયો છે, અને વિદાય લેતા …