Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
સમીક્ષા માટે મળેલા અન્ય ગ્રંથો
Dr. Madan Mohan Mathur
2002 Natak Budreti Magazineબુડ્રેટી સમાચાર
સંપાદક
2002Criticism - dramatic and _ theatrical
Dr. Madan Mohan Mathur
2002 Natak Budreti Magazineબુડ્રેટી સમાચાર
સંપાદક
2002 Natak Budreti Magazineપ્રવૃતિ સમાચાર
hasmukh baradi
2002 Natak Budreti Magazineસાંપ્રત પરિસ્થિતિના પાંચ નવા નાટકો
ડો. એસ. ડી. દેસાઇ
2002 Natak Budreti Magazineટ્રેજેડી નાટક - સ્વરૂપ ચર્ચા
પ્રો. જશવંત શેખડીવાળા
2002 Natak Budreti Magazineનટ, પ્રેક્ષક અને લેખક - એક સૂત્રે
ગિરીશ કર્નાડ
2002 Natak Budreti Magazineપ્રતિભાવ
સંપાદક
2002પુરસ્કારો નહીં, કામ કરવા જગ્યા મને આપો !
હબીબ તનવીર
2002 Natak Budreti Magazineનાટ્ય શબ્દની ખોજ
વિજય તેંડુલકર
2002 Natak Budreti Magazineરંગભૂમિએ હજી સમગ્ર ભાવજગતમાં નાનકડી જગ્યા રચી આપી ન…
hasmukh baradi
2002 Natak Budreti Magazineજમીન મળવી એ મંઝિલ હોય ? એ તો લાંબી મજલની શરૃઆત હ…
hasmukh baradi
2002 Natak Budreti Magazineવૃક્ષારોપણ કરી ખસી જનારા તેઓ ન હતા.
શશિકાંત નાણાવટી
2002 Natak Budreti Magazineઝવેરચંદ મેઘાણી યાદ આવે છે
જનક દવે
2002 Natak Budreti Magazineકલાકારનો આપદ્ધધર્મ
ડો. એસ. ડી. દેસાઈ
2002 Natak Budreti Magazineકૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યુ મીઠું !
કૈલાશ પંડ્યા
2002 Natak Budreti Magazineઆ પરિસ્થિતિ જીવનભરની પ્રતિબદ્ધતા માંગે છે.
કૈલાશ પંડ્યા
2002 Natak Budreti Magazineરંગકર્મીઓના મર્મભેદ માટે કેટલું બધુ રાહ જુએ છે ?
દિગંત ઓઝા
2002 Natak Budreti Magazineથિએટરનો તણખો જ ઝગતો રહ્યો
hasmukh baradi
2002 Natak Budreti Magazineસમીક્ષા માટે મળેલા અન્ય ગ્રંથો
Articleby Dr. Madan Mohan Mathur
સંપાદકશ્રીએ આ વિભાગમાં સમીક્ષા માટે મળેલા ગુજરાતી અને હિન્દી નાટકોની યાદી આપેલી છે. જેમાં પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશક કે સંપાદકનું નામ, પ્રાપ્તિસ્થાન, મૂલ્ય, સાહિત્યપ્રકાર વગેરેની માહિતી આપેલી છે. જેવાકે, …
બુડ્રેટી સમાચાર
Articleby સંપાદક
નાટક સામયિકના આ વિભાગમાં બુડ્રેટી / ટી.એમ.સી. ને લગતા સમાચારો રજૂ થયા છે. જેમકે, T.M.C. દ્વારા થિએટર અને મીડિયાના વિષયો પર સંશોધન કરવા શિષ્યવૃતિ આપવામાં આવે છે. તેમજ મેનેજમેન્ટ, કોમ્યુનિકેશન …
Criticism - dramatic and _ theatrical
Articleby Dr. Madan Mohan Mathur
બુડ્રેટી સમાચાર
Articleby સંપાદક
નાટક સામાયિકના બુડ્રેટી સમાચાર વિભાગમાં બુડ્રેટીના તાલીમ વિભાગ ટી. એમ. સી. ને લગતા સમાચારો રજૂ થાય છે. જેવા કે ચોથી બુડ્રેટી નાટ્ય લેખન સ્પર્ધાનું આયોજન. નાટક બુડ્રેટી માં નાટક પ્રસિદ્ધ …
પ્રવૃતિ સમાચાર
Articleby hasmukh baradi
નાટક સામાયિકના પ્રવૃતિ સમાચાર વિભાગમાં ગુજરાતનાં વિવિધ શહેરો જેવા મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ગાંધીનગરમાં થતી નાટ્ય પ્રવૃત્તિઓ અંગેના સમાચાર રજૂ થાય છે. જેમાં ઈપ્ટા ની સાઠમી જયંતિ ઉત્સવ, નાટકોના …
સાંપ્રત પરિસ્થિતિના પાંચ નવા નાટકો
Articleby ડો. એસ. ડી. દેસાઇ
પ્રસ્તુત લેખમાં લેખકે સાંપ્રત પરિસ્થિતિને અનુલક્ષીને લખાયેલા પાંચ નાટકોનો ટૂંકમાં પરિચય આપ્યો છે. જેમાં દિલમાં છે એક આશ, કંકુ રમી - કંકુ જમી, આખરની આત્મકથા, તકાજો, કંચન કરશે ગામને કંચન, …
ટ્રેજેડી નાટક - સ્વરૂપ ચર્ચા
Articleby પ્રો. જશવંત શેખડીવાળા
પ્રસ્તુત લેખમાં ટ્રેજેડી નાટકના સ્વરૂપ વિષે વિગતે ચર્ચા કરી છે. જેમાં ટ્રેજેડી ના ઉદ્ભવ અને તેના સ્વરૂપગત લક્ષણોની વાત કરી છે. જેમાં ટ્રેજેડી નાટકો અને નાટ્ય લેખકો વિષેની ઘણી મહત્વની …
નટ, પ્રેક્ષક અને લેખક - એક સૂત્રે
Articleby ગિરીશ કર્નાડ
પ્રસ્તુત લેખમાં લેખક રંગભૂમિ વિશેનો પ્રાચીન ગ્રંથ નાટ્યશાસ્ત્ર ની વાત કરે છે. માનવજાતના નૈતિક અધ:પતનના આરે નાટકનો ઉદ્ભવ થયો. સૃષ્ટિના રચયિતા બ્રહ્માએ ચારેય વેદોનો નિચોડરૂપ નાટ્ય વેદ નામનો પાંચમો વેદ …
પ્રતિભાવ
Articleby સંપાદક
નાટક સામયિકના આ વિભાગમાં વાચકો અને રંગકર્મીઓએ આપેલા પ્રતિભાવો રજૂ કરવામાં આવે છે. જેમકે; આ લેખમાં યઝદી કરંજિયા નાટક ના મહાયજ્ઞને સો સો સલામ કરે છે. તો દિનકર ભોજક નાટક …
પુરસ્કારો નહીં, કામ કરવા જગ્યા મને આપો !
Articleby હબીબ તનવીર
પ્રસ્તુત લેખમાં લેખકે તેમના પિતાની ઈચ્છા, માર્કસવાદ તરફનું પોતાનું આકર્ષણ અને રંગમંચના પ્રકારોની વાત કરી છે. લેખકે છત્તીસગઢી લોકશૈલી અને આદિવાસી સંસ્કારોને મંચ પર લાવવા જેવા અવનવા પ્રયોગો કર્યા છે. …
નાટ્ય શબ્દની ખોજ
Articleby વિજય તેંડુલકર
પ્રસ્તુત લેખમાં આરંભમાં ગિરીશ કર્નાડ અને ઇન્દિરા પાર્થસારથિ ને મળેલા પુરસ્કારોની વાત કરેલી છે. ત્યારબાદ તેમણે રંગભૂમિ અને સાહિત્યની તુલના કરી છે. નાટકના અનુવાદની સમસ્યા કે મુશ્કેલી પણ લેખકે દર્શાવી …
રંગભૂમિએ હજી સમગ્ર ભાવજગતમાં નાનકડી જગ્યા રચી આપી નથી ? (સંપાદકીય)
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખના આરંભે સંપાદકશ્રી જણાવે છે કે આ લેખમાં જે જે લેખકોએ યોગદાન આપેલ છે તેમના થકી જ આ અંક સમૃદ્ધ બન્યો છે. આ અંકમાં બધા જ લેખકોનો કહેવાનો ઉદ્દેશ …
જમીન મળવી એ મંઝિલ હોય ? એ તો લાંબી મજલની શરૃઆત હોય.
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી એ નૂતન સંસ્કાર કેન્દ્ર વડોદરાથી, સનત મહેતાએ ટી.એમ.સી. ના વિકાસ માટે આપેલા આર્થિક સહકારની વાત કરી છે. સંપાદકશ્રી આગળ વાત કરતાં કહે છે કે \"કલારસિક તરીકે તમારા …
વૃક્ષારોપણ કરી ખસી જનારા તેઓ ન હતા.
Articleby શશિકાંત નાણાવટી
પ્રસ્તુત લેખમાં સ્વર્ગીય દામુભાઈ ઝવેરીની વાત કરવામાં આવી છે. તેમણે ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી નાટયક્ષેત્રે કાર્ય કર્યું હતું. તેઓ નાટયલેખકો, દિગદર્શકો, અભિનેતા વગેરેને પ્રેરણા આપતા. તેમણે જોયેલું I.N.T (ઈન્ડીયન નેશનલ …
ઝવેરચંદ મેઘાણી યાદ આવે છે
Articleby જનક દવે
સદવિચાર, સદભાવના, સમભાવ, સમાનતા, સહકાર સડી ગયા છે, કોહવાઈ ગયા છે. ગંધ આવે છે તેમાથી કીડા ખદબદ છે આ ખોખલા શબ્દોમાં. જે ઘટનાઓનો કાયમી ઉકેલ શોધવામાં નથી આવતો તે ફરી …
કલાકારનો આપદ્ધધર્મ
Articleby ડો. એસ. ડી. દેસાઈ
માણસમાં ઉભા થયેલા ઉન્માદનું ઉદભવસ્થાન શું છે ? ધર્મ તો માણસને ઉન્માદ નથી શીખવતો, આજે એકવીસમી સદીમાં વિશ્વ એક કુટુંબ બની ગયું છે ત્યારે માનવમાં બર્બરતા ક્યાથી આવી ? પ્રતિ..... …
કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યુ મીઠું !
Articleby કૈલાશ પંડ્યા
પ્રસ્તુત લેખમાં લેખકે મર્મભેદ નાટક અને આપણા આસપાસના જગતની વાત કરી છે. લોકો પોતાના સ્વાર્થ માટે બીજાનો બલી ચડાવી દેવા તત્પર થઈ જાય છે. સૌમ્ય જોષીની કૂતરા કેરી વાર્તા કવિતા …
આ પરિસ્થિતિ જીવનભરની પ્રતિબદ્ધતા માંગે છે.
Articleby કૈલાશ પંડ્યા
કલાકારોને વૃત્તિ હોય તો તે સાંપ્રત પરિસ્થિતિમાં સારું એવું યોગદાન આપી શકે છે. \"ક્વિટ ઈન્ડિયા\" ચળવળમાં પણ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશને નોંધપાત્ર ભાગ ભજવેલો. સાંપ્રત પરિસ્થિતિમાં રંગકર્મીઓની સાથે જ રંગકર્મીઓને …
રંગકર્મીઓના મર્મભેદ માટે કેટલું બધુ રાહ જુએ છે ?
Articleby દિગંત ઓઝા
પ્રસ્તુત લેખમાં લેખકે કોમવાદ પર પ્રકાશ પાડ્યો છે. આ કોમવાદની પરિસ્થિતિ ડામવા રંગકર્મીઓ શું કરી શકે ? તેનો ઉત્તર હતો. રજૂ બારોટનું નાટક \"મર્મભેદ\" મલ્લિકા સારાભાઈ અને બીજા આ સાથીઓ …
થિએટરનો તણખો જ ઝગતો રહ્યો
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખ સંપાદકશ્રીએ દિનાબહેન પાઠક સાથેની મુલાકાતમાંથી તારવ્યો છે. 1965 માં અભિનેત્રી દિનાબહેન ના લગ્ન બળદેવ પાઠક સાથે થાય છે. ત્યારે મામા વેરરકરે કહ્યું હતું કે, \"આજે બે છોકરીઓએ આપઘાત …