Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
જૂની રંગભૂમિમાં શ્રી મૂલાણીનું પ્રદાન
ડૉ.કપિલા પટેલ
2002ટી.એમ. સી. ગ્રંથાલય અને સંગ્રહસ્થાન
hasmukh baradi
2002 Natak Budreti Magazineપ્રવૃત્તિ અને સમાચાર
hasmukh baradi
2002 Natak Budreti Magazineસાભાર સ્વીકાર
hasmukh baradi
2002 Natak Budreti Magazineમારે મન નાટ્યગીત-સંગીત એટલે શું?
hasmukh baradi
2002 Natak Budreti Magazineઆગવી ભારતીય રંગભૂમિના ઉદ... નાટ્ય સંગીતના પ્રયોગખોર…
હરેશ ત્રિવેદી
2002 Natak Budreti Magazineદિનાબહેનના થિએટર અંગેના વિચારો
hasmukh baradi
2002દિનાબહેને જ્યારે બારણું પછાડયું ત્યારે ગુજરાતી-રંગભ…
ડો. ધીરુભાઈ ઠાકર
2002આઝાદ ફટાકડી થી પરમ વાત્સલ્યમૂર્તિ દાદીમા - દીનાબહેન …
શશિકાંત નાણાવટી
2002સરસ વ્યક્તિ, સુંદર કલાકાર
પ્રભાબહેન પાઠક
2002 Natak Budreti Magazineએટલે વિદાય લેતા દરેક સ્વજનને હું કહું છું. (સંપાદક…
hasmukh baradi
2002 Natak Budreti MagazineAn Authoritative critique on Gujarati theatre
પ્રો. વી.જે .ત્રિવેદી
2002 Natak Budreti MagazineGujarati theatre No Itihas
પ્રો. વી.જે .ત્રિવેદી
2002 Natak Budreti MagazineGujarati theatre in Recent Years
ડો.એસ.ડી.દેસાઈ
2002 Natak Budreti MagazineA SAGA OF STRUGGLE AND TRIMPH
ડો.એસ.ડી.દેસાઈ
2002 Natak Budreti MagazineA Torrent of Images An Apprroach to Gujarati thea…
હસમુખ બારાડી
2002 Natak Budreti MagazineWhy this issue ?
સંપાદક
2002 Natak Budreti Magazineજેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવજગતને નાનકડી જગ્યા…
સંપાદક
2002 Natak Budreti Magazineપ્રતિભાવ
સંપાદક
2002 Natak Budreti Magazineશ્રધાજલિ
સંપાદક
2002 Natak Budreti Magazineજૂની રંગભૂમિમાં શ્રી મૂલાણીનું પ્રદાન
Articleby ડૉ.કપિલા પટેલ
આ લેખમાં લેખિકાએ \"ગુર્જર રંગભૂમિના ઘડતરમાં શ્રી મૂળશંકર હરિનંદ મૂલાણીનું પ્રદાન\" એ પુસ્તકનો પરિચય કરાવ્યો છે. જેના લેખક ડૉ. દિનેશ હ. ભટ્ટ છે. આ ગ્રંથમાં કુલ 13 પ્રકરણો છે. જેમાં …
ટી.એમ. સી. ગ્રંથાલય અને સંગ્રહસ્થાન
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકે ટી.એમ.સી.નું સંગ્રહસ્થાન અને ગ્રંથાલય જૂની રંગભૂમિના 50 જેટલા નાટકોની હસ્તપ્રતોથી સમૃધ્દ્ બન્યું છે. તેની વાત કરતા કહે છે કે બાપુલાલ નાયકના પૌત્ર સુરેશભાઈ નાયક અને ઈન્દુભાઈ જાનીએ …
પ્રવૃત્તિ અને સમાચાર
Articleby hasmukh baradi
થિએટર ક્ષેત્રે થતી વિવિધ પ્રવૃત્તિઓના સમાચાર આ વિભાગમાં ઉપલબ્ધ થાય છે. ગુજરાતનાં વિવિધ શહેરોમાં થતી નાટ્ય પ્રવૃત્તિઓના સમાચાર આ લેખમાં રજૂ થાય છે. જેમકે T.M.C. રેપર્ટરીના નવા નાટક \"જશુમતી કંકુવતી\" …
સાભાર સ્વીકાર
Articleby hasmukh baradi
નાટક સામાયિકના સાભાર સ્વીકાર વિભાગમાં સમીક્ષા માટે મળેલા પુસ્તકોનો પરિચય આપવામાં આવે છે. જેમાં પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશકનું નામ, મૂલ્ય. સંપાદકનું નામ, આવૃત્તિ વગેરે વિષેની માહિતી આપવામાં આવે છે. …
મારે મન નાટ્યગીત-સંગીત એટલે શું?
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ વિવેચકશ્રી જયદેવ તનેજાના લેખનો અનુવાદ પ્રસ્તુત કર્યો છે. પ્રસ્તુત લેખમાં લેખકે એક જ વાક્યમાં નાટ્યગીત-સંગીત વિષે સમજૂતી આપી છે. તેમાં તે કહે છે કે, \"બોલે તો લાગવું …
આગવી ભારતીય રંગભૂમિના ઉદ... નાટ્ય સંગીતના પ્રયોગખોર દિગ્દર્શક શ્રી બ.વ.કારંથ.
Articleby હરેશ ત્રિવેદી
પ્રસ્તુત લેખમાં લેખકે આરંભમાં જ શ્રી બ.વ.કારંથની જીવનયાત્રા અને સ્વર્ગવાસની વાત કરેલી છે. તેમની નાટ્ય અભિવ્યક્તિના વિકાસમાં સરદાર પટેલ સ્કૂલ - દિલ્હી, નેશનલ સ્કુલ ઓફ ડ્રામા, અને ભોપાલના રંગમંડળનો અનન્ય …
દિનાબહેનના થિએટર અંગેના વિચારો
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ દિનાબહેનની મુલાકાતમાંથી તારવેલા તેમના થિએટર અંગેના વિચારો રજૂ કરેલા છે. દિનાબહેને પ્રસ્તુત લેખમાં નવા રુપે રંગે બંધાયેલા ટાઉનહોલ અંગે કટાક્ષભરી વાણીમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમજ રંગભૂમિની …
દિનાબહેને જ્યારે બારણું પછાડયું ત્યારે ગુજરાતી-રંગભૂમિ ના બત્રીસે કોઠે દીવા થયેલા.
Articleby ડો. ધીરુભાઈ ઠાકર
પ્રસ્તુત લેખમાં લેખકે દિનાબહેન સાથે પોતાનો પરિચય \"આગગાડી\" ના ભજવણી વખતે થયેલો તેની વાત કરી છે.તેમજ IPTA તરફથી ભજવાયેલ \"ઢીંગલીઘર\" માં પણ દિનાબહેને \"નોરા\" નું પાત્ર ભજવેલું. તે ઉપરાંત લોક …
આઝાદ ફટાકડી થી પરમ વાત્સલ્યમૂર્તિ દાદીમા - દીનાબહેન પાઠક
Articleby શશિકાંત નાણાવટી
પ્રસ્તુત લેખમાં લેખકે દિનાબહેનની 1940ની આઝાદ ફટાકડાથી માંડીને 2002 ના વાત્સલ્યમૂર્તિ દાદીમાં સુધીની નાટ્યસફરની વાત કરેલી છે. તેમણે મુંબઈના લોકનાટ્યસંઘના ગુજરાતી વિભાગમાં કામ કરેલું અને બંગાળના દુષ્કાળ વખતે \"બંગાળનો સાદ\" …
સરસ વ્યક્તિ, સુંદર કલાકાર
Articleby પ્રભાબહેન પાઠક
આ લેખમાં લેખિકાએ દીનાબહેન પાઠકના કુટુંબનો તેમજ વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. દીનાબહેન, જયશંકર, કૈલાસ પંડ્યા, પ્રાણસુખ નાયક, શાંતિકાકા વગેરેએ મળીને નટમંડળ ની રચના કરી હતી અને મેના ગુર્જરી નામનું નાટક …
એટલે વિદાય લેતા દરેક સ્વજનને હું કહું છું. (સંપાદકીય)
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી દિનબહેન પાઠકની વિશેષતાઑ દર્શાવી ને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. દીનાબહેન રૂએ રૂએ થિએટર પર્સન હતાં. તેમનો ખાલીપો ગુજરાતી થિએટરને સાલયો છે, અને વિદાય લેતા …
An Authoritative critique on Gujarati theatre
Articleby પ્રો. વી.જે .ત્રિવેદી
Gujarati theatre No Itihas
Articleby પ્રો. વી.જે .ત્રિવેદી
A Torrent of Images An Apprroach to Gujarati theatre
Articleby હસમુખ બારાડી
જેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવજગતને નાનકડી જગ્યા સર્જી છે. (સ્નેહ મિલન)
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિનું પોતાનું કહી શકાય તેવું થિયેટર ક્યાય નથી તે વાતનું દૂ:ખ વ્યક્ત કરી ફૂલ નહિઁ તો ફૂલની પાંખડી રૂપે શ્રી કમલેશ દરૂએ અમદાવાદમા ગુજરાતી થિએટર કોમ્પ્લેક્સ માટે …
પ્રતિભાવ
Articleby સંપાદક
નાટક સામાયિકના પ્રસ્તુત અંકના આ વિભાગમાં વાચકો અને રંગકર્મીઓએ નાટક સામાયિક અંગે આપેલા પ્રતિભાવોનો સમાવેશ થાય છે. બાબુભાઇ ભૂખણવાલાએ નાટક, અંક-18 માં શશિકાંત નાણાવટીના લેખની પ્રસંશા કરી છે. નાટક મેગેઝીન …
શ્રધાજલિ
Articleby સંપાદક
પ્રસ્તુત અંકના શ્રદ્ધાંજલી વિભાગમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ અને આવેહી નામની સંસ્થાના સ્થાપક શ્રી શાન્તાબહેન કાળીદાસ ગાંધી અને હિંદીના જાણીતા નાટયકાર અને સાહિત્યકાર ડો. સુદર્શન મજીઠિયાને ભાવભીની શ્રદ્ધાંજલી આપવામાં …