Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
પ્રથમ પ્રહસનાત્મક નાટ્યકૃતિ
સ્વ. મહેશ ચોકસી
2003ફેર ફેર વિચારણા
હસમુખ બારાડી
2003વિશ્વ રંગભૂમિ દિને રંગકર્મીઓ શું કહે છે ?
hasmukh baradi
2003 Natak Budreti Magazineફેર વિચારણા (ગુજરાતીનું પ્રથમ સિદ્ધ નાટક)
જશવંત શેખડીવાળા
2003અભિનેતાનું નાટક
દિનકર ભોજક
2003હાસ્ય રસનો બેતાજ બાદશાહ
જનક દવે
2003કવિ દલપતરામના જીવરામ ભટ્ટ એ જ જાણે પ્રાણસુખ નાયક
શશિકાંત નાણાવટી
2003પ્રાણસુખ નાયકની રંગભૂમિની નિષ્ઠા (નટની જીવનકથા
જોરાવરસિંહ જાદવ
2003પ્રાણસુખભાઈને રિપીટ ઑડિયન્સ મળતું
પા. ખરસાણી
2003તત્કાલીન થિએટર માલિકોએ મિથ્યાભિમાન ન ભજવ્યું -એથી કવ…
ડૉ. ધીરુભાઈ ઠાકર
2003આ યુગ માટેનું લોકનાટય
પ્રો. અનંતરાય રાવળ
2003T.M.C. ના 1000માં દિવસે (સંપાદકીય)
hasmukh baradi
2003 Natak Budreti Magazineપ્રાણસુખભાઈને મળ્યો નથી. એનું દુ:ખ અને સુખ બંને છે.…
સંપાદકશ્રી ( મુલાકાત : દેવેન્દ્ર ત્રિવેદી)
2003મિથ્યાભિમાન એકપાત્રી થિએટરનું નાટક
સંપાદકશ્રી (મુલાકાતના અંશોમાંથી)
2003ગુજરાતી થિએટરનું મંગળસૂત્ર (સંપાદકીય)
હસમુખ બારાડી
2003Tendulkar on his own terms
Madan Mohan Mathur
2003 Natak Budreti Magazineપ્રેસમાં જતાં
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineસમાન - ધર્મા(એક નાટકનો મુસદો
નારન બારૈયા
2002 Natak Budreti MagazineBhavai : Its Possible Historical Origin
પ્રો. ગોવર્ધન પંચાલ
2002 Natak Budreti MagazineKarnards
પ્રો. વી.જે .ત્રિવેદી
2002 Natak Budreti Magazineપ્રથમ પ્રહસનાત્મક નાટ્યકૃતિ
Articleby સ્વ. મહેશ ચોકસી
પ્રસ્તુત લેખમાં લેખકે ગુજરાતી ભાષાની પ્રથમ નાટ્યકૃતિ મિથ્યાભિમાન ની વાત કરેલી છે. જેમાં જીવરામ ભટ્ટનું પાત્ર મુખ્ય અને કેન્દ્રસ્થાને છે. મિથ્યાભિમાન નાટકમાં લેખકે માનવસહજ નબળાઈથી હાસ્ય નિપજવવા પ્રસંગો અને સંવાદોનો …
ફેર ફેર વિચારણા
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં લેખકે સર્વ પ્રથમ ગુજરાતી થિયેટર અને નાટ્ય સાહિત્યનુ પ્રવાહદર્શન નવ તબક્કા પાડીને કરાવ્યુ છે. વિદેશી નમૂને નાટક લખવાની હોંશને લીધે ગ્રામકેન્દ્રી ભવાઈની તેમાં ઉપેક્ષા થઈ છે. મિથ્યાભિમાન જેવા …
વિશ્વ રંગભૂમિ દિને રંગકર્મીઓ શું કહે છે ?
Articleby hasmukh baradi
વિશ્વ રંગભૂમિ દિને નાટક બુડ્રેટીને કેટલાક સીનિયર અને જૂનિયર રંગકર્મીઓ, દિગ્દર્શકો અને નટોએ કરેલાં સૂચનો, અપેક્ષા અને ફરિયાદો પ્રતિભાવ રુપે પાઠવ્યાં હતાં. તેની પ્રસ્તુત લેખમાં વાત કરી છે. નટ -દિગ્દર્શક …
ફેર વિચારણા (ગુજરાતીનું પ્રથમ સિદ્ધ નાટક)
Articleby જશવંત શેખડીવાળા
પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામના નાટક મિથ્યાભિમાન વિષે ફેરવિચારણા કરી છે. લેખકે આ લેખમાં કવિનો મિથ્યાભિમાન નાટક લખવાનો ઉદ્દેશ, વિચાર, આ નાટકના અંતરંગ અને બહિરંગ લક્ષણો, વિનોદાત્મક વ્યંગ્ય, રમૂજવૃત્તિ અને …
અભિનેતાનું નાટક
Articleby દિનકર ભોજક
પ્રસ્તુત લેખમાં લેખકે બહુ મોટા ગજાના અભિનેતા એવા પ્રાણસુખભાઇને કેન્દ્રમાં રાખીને વાત કરી છે. પ્રાણસુખભાઇને અભિનયની ઊંડી સમાજ હતી. ચિત્રકલાગુરુ રવિશંકર રાવળે તેમનું નાટક જોતાં જ તેમના અભિનયને ચિત્રરૂપે વાચા …
હાસ્ય રસનો બેતાજ બાદશાહ
Articleby જનક દવે
પ્રસ્તુત લેખમાં લેખકે હાસ્ય રસના બેતાજ બાદશાહ એવા પ્રાણસુખભાઇની વાત કરેલી છે. પ્રાણસુખભાઇ શારીરિક અંગભંગિઓ અને અંગમરોડો દ્વારા હાસ્ય ઉત્પન્ન કરવામાં તો બાદશાહ હતા જ. તે ઉપરાંત તેઓ આજન્મ હાસ્યનટ …
કવિ દલપતરામના જીવરામ ભટ્ટ એ જ જાણે પ્રાણસુખ નાયક
Articleby શશિકાંત નાણાવટી
પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામના જીવરામ ભટ્ટ અને પ્રાણસુખ નાયક બંને એક જ હોય તેવી વાત કરેલી છે. મૂળ પાત્ર અને નટ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયેલા છે. કવિ દલપતરામનું …
પ્રાણસુખ નાયકની રંગભૂમિની નિષ્ઠા (નટની જીવનકથા
Articleby જોરાવરસિંહ જાદવ
પ્રસ્તુત લેખમાં લેખકે સુપ્રસિદ્વ નટ પ્રાણસુખ નાયકની જીવનકથા સંક્ષિપ્તમાં રજૂ કરી છે. તેમણે 22,455 નાટ્યપ્રયોગો કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું. તેમણે સ્ત્રી …
પ્રાણસુખભાઈને રિપીટ ઑડિયન્સ મળતું
Articleby પા. ખરસાણી
પ્રસ્તુત લેખમાં લેખકે નટમંડળ દ્વારા રજૂ થયેલા અને વખણાયેલા સર્વોત્તમ નાટકોમાંના એક મિથ્યાભિમાન નાટકની વાત કરેલી છે. આ નાટકમાં જીવરામ ભટ્ટના પાત્રને જીવંત બનાવવા પ્રાણસુખભાઈએ કોઈ જ કસર છોડી નથી. …
તત્કાલીન થિએટર માલિકોએ મિથ્યાભિમાન ન ભજવ્યું -એથી કવિને નાટ્ય લેખનમાંથી રસ ઉડી ગયો.
Articleby ડૉ. ધીરુભાઈ ઠાકર
પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે 1955 માં ગુજરાત વિદ્યાસભા દ્વારા મિથ્યાભિમાન નાટકની રજૂઆત થઈ અને તેના પરિણામરુપે આ નાટક અને નાટકના પાત્રો અમર બની ગયાં. તેની પાછળ અનેક કારણો …
આ યુગ માટેનું લોકનાટય
Articleby પ્રો. અનંતરાય રાવળ
પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે મિથ્યાભિમાન નાટકના નાટયપ્રયોગમાં ભવાઈના કેટલાક તત્વો ઉમેરી, ઓછાં સાધનોથી બહોળા ગ્રામીણ સમુદાય તેમજ શાળાના તરૃણ વિદ્યાર્થીઓ રસભેર માણી શકે તેવા નાટકનો આદર્શ રજૂ થયો …
T.M.C. ના 1000માં દિવસે (સંપાદકીય)
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી નોંધે છે કે વિશ્વ રંગભૂમિદિન, 2002 ના રોજ બુડ્રેટીની તાલીમ સંસ્થા T.M.C. નું ઉદ્દઘાટન થયું હતું. તેથી આ 2003 ના વિશ્વ રંગભૂમિ દિને T.M.C. એ કેટલાક જુનિયર …
પ્રાણસુખભાઈને મળ્યો નથી. એનું દુ:ખ અને સુખ બંને છે. (અભિનેતાની કેફીયત)
Articleby સંપાદકશ્રી ( મુલાકાત : દેવેન્દ્ર ત્રિવેદી)
પ્રસ્તુત લેખમાં લેખકે મિથ્યાભિમાન નાટકનું મુખ્ય પાત્ર એવું જીવરામ ભટ્ટનું પાત્ર પહેલા પ્રાણસુખભાઈ અને પછી અર્ચન ત્રિવેદીએ ભજવેલું. બંનેએ ભજવેલા આ પાત્રની સામ્યતા અને ભિન્નતા આ લેખમાં દર્શાવ્યા છે. પ્રાણસુખભાઈને …
મિથ્યાભિમાન એકપાત્રી થિએટરનું નાટક
Articleby સંપાદકશ્રી (મુલાકાતના અંશોમાંથી)
પ્રસ્તુત લેખમાં લેખકે \" નાટ્ય વિદ્યામંદિર\" નામે નાટ્ય અકાદમીની સ્થાપનાથી ગુજરાતને તેના પોતાના નાટક માટેનું વાતાવરણ ઉભું થયું તેની વાત કરેલી છે. ભૂંગળ વિનાની ભવાઈ નામની સ્કિપ્ટ પરથી \" મિથ્યાભિમાન\" …
ગુજરાતી થિએટરનું મંગળસૂત્ર (સંપાદકીય)
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી લખે છે કે સમગ્ર ગુજરાતના જીવનમાં ડહોળાયેલા વિશ્વાસઘાતી ધિક્કાર અને ઈર્ષ્યાના વાતાવરણમાં પણ ગુજરાતી કલા અને રંગભૂમિના સુંગધીદાર ફૂલો પણ ઉગ્યા છે. તેમાં \"મિથ્યાભિમાન\" પ્રથમ સિધ્ધ નાટક …
પ્રેસમાં જતાં
Articleby સંપાદકશ્રી
વિશ્વરંગ ભૂમિ દિને \"નાટ્યોત્સવ સપ્તાહ\" માં 27 થી 30 માર્ચ, 2003 દરમ્યાન ઠાકોરભાઈ દેસાઈ હોલ અમદાવાદમાં પ્રસ્તુત થનારાં નાટકોની યાદી આપેલી છે. જે નીચે મુજબ છે.
સમાન - ધર્મા(એક નાટકનો મુસદો
Articleby નારન બારૈયા
પ્રસ્તુત લેખમાં લેખકે હિન્દુ અને મુસલમાન એમ બંને પક્ષમાં રહી લાભ ઉઠાવનારા સમાન ધર્મી માણસની હાલત કેવી થાય છે તેની વાત સમાન -ધર્મો નાટકના એક મુસદામાં રામખાન ના પાત્ર દ્વારા …
Bhavai : Its Possible Historical Origin
Articleby પ્રો. ગોવર્ધન પંચાલ