Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
વસંત-વૈતાલિક કવિવર ન્હાનાલાલ (સમીક્ષા)
ડૉ. લવકુમાર દેસાઈ
2003 Natak Budreti Magazineઆ અવાજ અમારે હણવો છે
ઇન્દુ પુવાર
2003 Natak Budreti Magazineeditorial
hasmukh baradi
2003 Natak Budreti Magazineરંગભૂમિએ જેમના હ્રદયમાં નાનીશી જગ્યા સર્જી હોય.
hasmukh baradi
2003 Natak Budreti Magazineબુડ્રેટી નાટ્ય લેખનની બે યોજનાઓ
hasmukh baradi
2003 Natak Budreti Magazineસ્કિપ્ટ બેંક ઈસ્યુ નં. 4
hasmukh baradi
2003 Natak Budreti Magazineબુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક (નાટયલેખકો અને નાટયજૂથો વચ્ચે …
hasmukh baradi
2003 Natak Budreti Magazineપ્રતિભાવ (જવાળામુખીને)
hasmukh baradi
2003 Natak Budreti Magazineગ્રંથ સમીક્ષા
ડૉ.દિનેશ . ભટ્ટ
2003 Natak Budreti Magazineટી.એમ.સી. / બુડ્રેટી સમાચાર
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineપ્રવૃતિ અને સમાચાર
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineસ્વામી અને વિન્સન
મહેશ દત્તાણી અનુવાદ : પદ્મા કાનાણી
2003 Natak Budreti Magazineકોનટ્રેકટ શોની ખાટી મીઠી !
આશિષ ભિન્ડે
2003 Natak Budreti Magazineએકવીસમી સદીનાં બાળક અને એના કુટુંબને ઉછેરવા આપણે …
હસમુખ બારાડી
2003 Natak Budreti Magazineનાટ્ય દ્વારા શિક્ષણનો અભ્યાસક્રમ (જિલ્લા શિક્ષણ તાલીમ ભવ…
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineનાટ્ય દ્વારા શિક્ષણ
વૈશાલી શાહ
2003 Natak Budreti Magazineથિએટર પોતાના જ આદર્શોને હમેશા છેહ આપતું રહયું છે।
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineઅરૂંધતીની આંખે થિએટર કેમ ઉગ્યું ? (સંપાદકીય)
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineઆ અભાવ કેમ પુરાશે ?
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineરંગભૂમિએ જેમના હ્રદયમાં નાનીશી જગ્યા સર્જી હોય.
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineવસંત-વૈતાલિક કવિવર ન્હાનાલાલ (સમીક્ષા)
Articleby ડૉ. લવકુમાર દેસાઈ
પ્રસ્તુત લેખમાં લેખકે ડૉ. ધનવંતશાહની કૃતિ \"વસંત -વૈતાલિક કવિવર ન્હાનાલાલ\" ની સમીક્ષા કરી છે. આ જીવનચારિત્રાત્મક નાટ્યકૃતિમાં તેમણે ન્હાનાલાલની સાહિત્યિક પ્રતિભા ઉપસાવવાનો ઉપક્રમ રચ્યો છે. કવિ ન્હાનાલાલના પહેરવેશ અને સામગ્રી …
આ અવાજ અમારે હણવો છે
Articleby ઇન્દુ પુવાર
પ્રસ્તુત એકાંકીમાં લેખક એક વિશિષ્ટ એવી ટેક્નિક અપનાવે છે. જેમાં એક નાટ્યટોળાને ત્રણ ભાગમાં વિભાજિત કરી તેમના દ્વારા ત્રણ દ્રશ્યો ભજવાય છે. પ્રથમ દ્રશ્યમાં ડિટેકટિવ યુવતી લેખક પર અણગમો હોવાથી …
editorial
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ નાટક સામયિકની છ વર્ષની મજલની વાત કરી છે.જેમાં નાટક સામયિક શરૃ કરવાની સંપાદકની તમન્ના, તેનું રજિસ્ટ્રેશન, સામયિક અંગેના પ્રતિભાવો મંગાવવા, નાટક સામયિકનો ઉદ્રેશ વગેરેની વાત કરી છે.લેખક …
રંગભૂમિએ જેમના હ્રદયમાં નાનીશી જગ્યા સર્જી હોય.
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ ઉત્પલ ભાયાણીના પત્ર દ્વારા અમદાવાદમાં ગુજરાત સરકાર તરફથી અમદાવાદનાં કલેકટર દ્વારા T.M.C.ને જે જમીન મળી તેમાં ઉભી થઈ રહેલી વિવિધ સવલતોની વાત કરી છે. \"કલારસિક તરીકે તમારાં …
બુડ્રેટી નાટ્ય લેખનની બે યોજનાઓ
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ ફારસ નાટકોના લેખન અને ભજવણીને પ્રોત્સાહન મળે તે માટે \" ફારસ નાટકો - 2003\" અને બાળનાટકોનાં લેખન અને ભજવણીને પ્રોત્સાહન મળે તે માટેની \" બાળ નાટકો -2004\" …
સ્કિપ્ટ બેંક ઈસ્યુ નં. 4
Articleby hasmukh baradi
નાટયજૂથો અને નાટયલેખકો વચ્ચે સેતુ રચવાનું કાર્ય બુડ્રેટી સ્કિપ્ટ બેંક કરે છે. આત્યાર સુધી ત્રણ ઈસ્યુ વહેંચવામાં આવ્યાં છે. પ્રસ્તુત લેખમાં ચોથો ઈસ્યુ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ચોથી નાટ્યલેખન …
બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક (નાટયલેખકો અને નાટયજૂથો વચ્ચે સેતુ)
Articleby hasmukh baradi
નાટયજુથોને તખ્તાલાયક નાટકની ખેંચ વરતાય છે અને બીજી બાજુ લેખકોનાં નાટકો નાટયજૂથો સુધી પહોંચતાં નથી. આવા સંજોગોમાં બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક લેખકો અને નાટય જૂથો વચ્ચે સેતુ બનાવવાનું કાર્ય કરી રહી …
પ્રતિભાવ (જવાળામુખીને)
Articleby hasmukh baradi
નાટક સામયિકના આ અંકના પ્રસ્તુત વિભાગમાં વિવિધ મહાનુભાવોએ નાટક અને નાટક સામયિક અંગેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા છે. જેમકે, ભાવનગરથી કિશોર અંધારિયા જવાળામુખી અને ભેજલ રાત્રીનો ભેજલ અંધકાર નાટકની પ્રસંશા …
ગ્રંથ સમીક્ષા
Articleby ડૉ.દિનેશ . ભટ્ટ
પ્રસ્તુત લેખમાં લેખકે ડૉ. કપિલાબેન પટેલના \" સ્વાંત્ર્યોત્તર ગુજરાતી નાટકોમાં સ્ત્રીપાત્રો\" પુસ્તકની સમીક્ષા કરી છે. કપિલાબેન પટેલના મૂળ શોધનિબંધની આ લઘુ આવૃત્તિ છે. જેમાં લેખિકાએ ગાગરમાં સાગર ભરવાનું કાર્ય સફળતાપૂર્વક …
ટી.એમ.સી. / બુડ્રેટી સમાચાર
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત લેખમાં બુડ્રેટી / ટી.એમ.સી.ને લગતી પ્રવૃત્તિઓ અંગેના સમાચારોની નોંધ લેવામાં આવે છે. જેમકે; \"મારું ઘર પંખીનો માળો\" નાટકના પ્રયોગો 28 એપ્રિલ થી 7 મે, 2003 વચ્ચે ભુજ, રાપર, અંજાર …
પ્રવૃતિ અને સમાચાર
Articleby સંપાદકશ્રી
નાટક સામાયિકના પ્રસ્તુત વિભાગમાં ગુજરાતનાં વિવિધ શહેરોમાં નાટક અને થિએટર ક્ષેત્રે થતી નાટ્યપ્રવૃતિઓની નોંધ લેવામાં આવે છે. જેમકે; નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા આયોજિત પાંચમા ભારતીય રંગમહોત્સવમાં બાવન નાટકોની પ્રસ્તુતિ થઈ. …
સ્વામી અને વિન્સન
Articleby મહેશ દત્તાણી અનુવાદ : પદ્મા કાનાણી
પ્રસ્તુત નાટક મહેશ દત્તાણીનું રેડિયો નાટક છે. તેનો અનુવાદ પદ્મા કાનાણીએ કર્યો છે. લેખકે પ્રસ્તુત નાટકમાં તેમના અગ્નિની સાક્ષીએ નાટકની પાત્ર સૃષ્ટિનો વિકાસ સાધ્યો છે. પ્રસ્તુત નાટકમાં લેડી મોન્ટેફીવરનો પ્રિય …
કોનટ્રેકટ શોની ખાટી મીઠી !
Articleby આશિષ ભિન્ડે
પ્રસ્તુત લેખમાં લેખકે અમદાવાદના ટાઉનહોલમાં આઈ.એન.ટી.ના નાટક મીન પિયાસી ના શો વખતે અને નડિયાદમાં કોઈનો લાડકવાયો નાટકના શો વખતે લેખકને જે ખાટા -મીઠાં હાસ્યાસ્પદ અનુભવો થયાં તેની વાત કરવામાં આવી …
એકવીસમી સદીનાં બાળક અને એના કુટુંબને ઉછેરવા આપણે સજ્જ છીએ ?
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં લેખકે \" બાળરંગભૂમિ\" ની વાત કરી છે. બાળકોને શું ખબર પડે ? એમ કહીને આજે તેમનાં વિકાસને રુંધવામાં આવે છે. વડીલો બાળકોને સર્જનાત્મક બાળપણ આપી શકતા નથી. ખરેખર …
નાટ્ય દ્વારા શિક્ષણનો અભ્યાસક્રમ (જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અહેવાલમાંથી)
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ \"નાટ્ય દ્વારા શિક્ષણ\" અભ્યાસક્રમના ઉદ્રેશો, વિષયવસ્તુ, વર્ગખંડ નાટકો, નાટ્ય લેખન, નાટ્યલેખનનો ઉદ્રેશ, વર્ગખંડ સમય અને સ્થળની મર્યાદા, શાળામાં ઉપલબ્ધ સાધન સામગ્રી અને સુવિધાની મર્યાદા વગેરે વિષયો પર …
નાટ્ય દ્વારા શિક્ષણ
Articleby વૈશાલી શાહ
પ્રસ્તુત લેખમાં લેખિકાએ ગુજરાત શૈક્ષણીક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોના વ્યાખ્યાતોઓ માટે નાટક દ્વારા શિક્ષણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એ સંદર્ભે વાત કરવામાં આવી છે. …
થિએટર પોતાના જ આદર્શોને હમેશા છેહ આપતું રહયું છે।
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત લેખમાં જર્મનીના નાટયકાર અને ફિલ્મ દિગ્દર્શક ટ્રંકર્ડ ડોર્સ્ટનો વિશ્વરંગ ભૂમિ દિન, 2003નો સંદેશ રજૂ થયો છે. ટ્રંકર્ડ ડોર્સ્ટના જીવન અને નાટ્યસેવાનો પરિચય પણ પ્રસ્તુત લેખમાંથી મળી રહે છે. ટ્રંકર્ડ …
અરૂંધતીની આંખે થિએટર કેમ ઉગ્યું ? (સંપાદકીય)
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ બેંગલોરના જે. પી. નગરમાં બંધાઈ રહેલા રંગશંકર થિએટરની વાત કરી છે. પોતાના પ્રિયજન શંકરનાગનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમની થિએટર બાંધવાની અપૂર્ણ રહી ગયેલી ઈચ્છા પૂર્ણ કરવા અરૂંધતીએ …
આ અભાવ કેમ પુરાશે ?
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી એ નાટક અને રંગભૂમિના ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા જાણીતા નટ મનોહરસિંહ તેમજ યશવંત કેલકર અને સેવકરમ (નવનીતભાઈ દસાડીયા) જેમનો આપણી વચ્ચે અભાવ છે. આ અભાવ કેમ પુરાશે …
રંગભૂમિએ જેમના હ્રદયમાં નાનીશી જગ્યા સર્જી હોય.
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ ઉત્પલ ભાયાણી અને કમલેશ દરૂની વાત કરીને ગુજરાતને પોતાનું કહી શકાય તેવા થિએટરની ખોટ સાલે છે તેમ કહીને રંગભૂમિ અને નાટ્યવિકાસમાં આર્થિક સહયોગ આપવાની અપીલ કરી છે.