Articles Digital Archive

Explore articles, research papers, and expert insights from our digital archive

Reset Filters

Showing 20 of 588 articles

Article
જેમના હ... રંગભૂમિના સમગ્ર ભાવજગતે નાનકડી…

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
સાભાર સ્વીકાર

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
બુડ્રેટી સમાચાર

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
પ્રતિભાવ

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
પ્રવૃત્તિ સમાચાર

સંપાદકશ્રી

2003 Natak Budreti Magazine
Article
Performance Reviews

Dr. S. D. Desai

2003
Article
સાંપ્રતને અતિક્રમી જતું શેરી નાટક

hasmukh baradi

2003
Article
બહુભાષી નાટયોત્સવ : વિશિષ્ટ અનુભવ

ડો. એસ. ડી. દેસાઇ

2003
Article
સંસ્કૃત, ભવાઈ અને અંગ્રેજી નાટ્ય તત્વોનું સંયોજન.

સ્વ. ચંદ્રશંકર ભટ્ટ

2003
Article
પ્રથમ પ્રહસનાત્મક નાટ્યકૃતિ

સ્વ. મહેશ ચોકસી

2003
Article
ફેર ફેર વિચારણા

હસમુખ બારાડી

2003
Article
T.M.C. ના 1000માં દિવસે (સંપાદકીય)

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
ફેર વિચારણા (ગુજરાતીનું પ્રથમ સિદ્ધ નાટક)

જશવંત શેખડીવાળા

2003
Article
અભિનેતાનું નાટક

દિનકર ભોજક

2003
Article
હાસ્ય રસનો બેતાજ બાદશાહ

જનક દવે

2003
Article
કવિ દલપતરામના જીવરામ ભટ્ટ એ જ જાણે પ્રાણસુખ નાયક

શશિકાંત નાણાવટી

2003
Article
પ્રાણસુખ નાયકની રંગભૂમિની નિષ્ઠા (નટની જીવનકથા

જોરાવરસિંહ જાદવ

2003
Article
પ્રાણસુખભાઈને રિપીટ ઑડિયન્સ મળતું

પા. ખરસાણી

2003
Article
તત્કાલીન થિએટર માલિકોએ મિથ્યાભિમાન ન ભજવ્યું -એથી કવ…

ડૉ. ધીરુભાઈ ઠાકર

2003
Article
\"મિથ્યાભિમાન\" અથવા \"જીવરામ ભટ્ટ\"

સંપાદક

2003
જેમના હ... રંગભૂમિના સમગ્ર ભાવજગતે નાનકડી જગ્યા સજી.. છ. (સ્નેહ સિંચન)
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિનું પોતાનું કહી શકાય તેવું થિએટર ગુજરાતમાં ક્યાય નથી. તે વાતનું દુ:ખ વ્યક્ત કરી ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે શ્રી કમલેશ દરૂએ અમદાવાદમાં ગુજરાતી થિએટર કોમ્પ્લેક્ષ માટે …

2003 Natak Budreti Magazine
View Details
સાભાર સ્વીકાર
Article

by hasmukh baradi

પ્રસ્તુત અંકના આ લેખમાં સંપાદકશ્રીને ભેટમાં મળેલાં પુસ્તકોનો તેઓ આભારસહ સ્વીકાર કરે છે. પ્રસ્તુત લેખમાંથી પુસ્તરનું નામ, લેખકનું નામ, પ્રકાશકનું નામ, કિંમત, પૃષ્ઠ, પ્રથમ આવૃતિ વગેરે જેવી વિગતો મળી રહે …

2003 Natak Budreti Magazine
View Details
બુડ્રેટી સમાચાર
Article

by hasmukh baradi

નાટક સામયિકના પ્રસ્તુત વિભાગમાં ટી.એમ.સી/ બુડ્રેટી ને લાગતા સમાચારો રજૂ કરવામાં આવે છે. જેમકે -બુડ્રેટી ટ્રસ્ટ તરફથી યોજાયેલ ચોથી નાટ્યલેખન સ્પર્ધાનું પરિણામ જાહેર થયું.નાટ્યકાર લાભશંકર ઠાકરે તેમની નવી નાટ્યકૃતિ \"ખીચડી\" …

2003 Natak Budreti Magazine
View Details
પ્રતિભાવ
Article

by hasmukh baradi

નાટક સામયિકના પ્રસ્તુત વિભાગમાં નાટક સામાયિક અંગે વિવિધ મહાનુભાવો અને કલારસિકોએ પોતાના પ્રતિભાવો પાઠવ્યા છે. દિનકર ભોજક નાટક નો સળંગ અંક-21 સુંદર, સ્વચ્છ અને પારદર્શક છે તેમ કહે છે તો …

2003 Natak Budreti Magazine
View Details
પ્રવૃત્તિ સમાચાર
Article

by સંપાદકશ્રી

પ્રસ્તુત અંકના આ વિભાગમાં સંપાદકશ્રીએ અમદાવાદ, મુંબઈ, રાજકોટ, મોરબી, નડિયાદ, જોધપુર, હોશંગાબાદ વગેરે શહેરોમાં થયેલી નાટક અને થિયેટરને લગતી પ્રવૃત્તિઓના સમાચારો આપ્યા છે. જેમકે - સંગીત નાટક અકાદમીએ 1 થી …

2003 Natak Budreti Magazine
View Details
Performance Reviews
Article

by Dr. S. D. Desai

સાંપ્રતને અતિક્રમી જતું શેરી નાટક
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં લેખકે સૌમ્ય જોષી લિખિત દિગ્દર્શિત ફેઈડ ઇન થિયેટર્સ નું નાટક દોસ્ત: ચોક્કસ અહી નગર વસતું હતું તેની વાત કરી છે. આ નાટક સાંપ્રત પરિસ્થિતિને પણ અતિક્રમી જતું શેરી …

બહુભાષી નાટયોત્સવ : વિશિષ્ટ અનુભવ
Article

by ડો. એસ. ડી. દેસાઇ

પ્રસ્તુત લેખમાં લેખકે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર અને કેન્દ્રિય સંગીત નાટક અકાદમી (દિલ્હી) ના સહયોગથી અમદાવાદની કોરસ સંસ્થાએ ગયા નવેમ્બરમાં યોજેલ બહુભાષી નાટયોત્સવ ના પાંચેય નાટકો સામાજિક અને રાષ્ટ્રીય નિસ્બત …

સંસ્કૃત, ભવાઈ અને અંગ્રેજી નાટ્ય તત્વોનું સંયોજન.
Article

by સ્વ. ચંદ્રશંકર ભટ્ટ

પ્રસ્તુત લેખમાં લેખકે પારસી નાટક મંડળીનો જન્મ અને ગુજરાતી નાટક અને રંગભૂમિના આરંભની રૂપરેખાની વાત કરેલી છે. મિથ્યાભિમાન એ સંસાર સુધારાની આબોહવાનું નાટક છે. આ લેખમાં પાત્રના પ્રકારોની પણ વાત …

પ્રથમ પ્રહસનાત્મક નાટ્યકૃતિ
Article

by સ્વ. મહેશ ચોકસી

પ્રસ્તુત લેખમાં લેખકે ગુજરાતી ભાષાની પ્રથમ નાટ્યકૃતિ મિથ્યાભિમાન ની વાત કરેલી છે. જેમાં જીવરામ ભટ્ટનું પાત્ર મુખ્ય અને કેન્દ્રસ્થાને છે. મિથ્યાભિમાન નાટકમાં લેખકે માનવસહજ નબળાઈથી હાસ્ય નિપજવવા પ્રસંગો અને સંવાદોનો …

ફેર ફેર વિચારણા
Article

by હસમુખ બારાડી

પ્રસ્તુત લેખમાં લેખકે સર્વ પ્રથમ ગુજરાતી થિયેટર અને નાટ્ય સાહિત્યનુ પ્રવાહદર્શન નવ તબક્કા પાડીને કરાવ્યુ છે. વિદેશી નમૂને નાટક લખવાની હોંશને લીધે ગ્રામકેન્દ્રી ભવાઈની તેમાં ઉપેક્ષા થઈ છે. મિથ્યાભિમાન જેવા …

T.M.C. ના 1000માં દિવસે (સંપાદકીય)
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી નોંધે છે કે વિશ્વ રંગભૂમિદિન, 2002 ના રોજ બુડ્રેટીની તાલીમ સંસ્થા T.M.C. નું ઉદ્દઘાટન થયું હતું. તેથી આ 2003 ના વિશ્વ રંગભૂમિ દિને T.M.C. એ કેટલાક જુનિયર …

2003 Natak Budreti Magazine
View Details
ફેર વિચારણા (ગુજરાતીનું પ્રથમ સિદ્ધ નાટક)
Article

by જશવંત શેખડીવાળા

પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામના નાટક મિથ્યાભિમાન વિષે ફેરવિચારણા કરી છે. લેખકે આ લેખમાં કવિનો મિથ્યાભિમાન નાટક લખવાનો ઉદ્દેશ, વિચાર, આ નાટકના અંતરંગ અને બહિરંગ લક્ષણો, વિનોદાત્મક વ્યંગ્ય, રમૂજવૃત્તિ અને …

અભિનેતાનું નાટક
Article

by દિનકર ભોજક

પ્રસ્તુત લેખમાં લેખકે બહુ મોટા ગજાના અભિનેતા એવા પ્રાણસુખભાઇને કેન્દ્રમાં રાખીને વાત કરી છે. પ્રાણસુખભાઇને અભિનયની ઊંડી સમાજ હતી. ચિત્રકલાગુરુ રવિશંકર રાવળે તેમનું નાટક જોતાં જ તેમના અભિનયને ચિત્રરૂપે વાચા …

હાસ્ય રસનો બેતાજ બાદશાહ
Article

by જનક દવે

પ્રસ્તુત લેખમાં લેખકે હાસ્ય રસના બેતાજ બાદશાહ એવા પ્રાણસુખભાઇની વાત કરેલી છે. પ્રાણસુખભાઇ શારીરિક અંગભંગિઓ અને અંગમરોડો દ્વારા હાસ્ય ઉત્પન્ન કરવામાં તો બાદશાહ હતા જ. તે ઉપરાંત તેઓ આજન્મ હાસ્યનટ …

કવિ દલપતરામના જીવરામ ભટ્ટ એ જ જાણે પ્રાણસુખ નાયક
Article

by શશિકાંત નાણાવટી

પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામના જીવરામ ભટ્ટ અને પ્રાણસુખ નાયક બંને એક જ હોય તેવી વાત કરેલી છે. મૂળ પાત્ર અને નટ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયેલા છે. કવિ દલપતરામનું …

પ્રાણસુખ નાયકની રંગભૂમિની નિષ્ઠા (નટની જીવનકથા
Article

by જોરાવરસિંહ જાદવ

પ્રસ્તુત લેખમાં લેખકે સુપ્રસિદ્વ નટ પ્રાણસુખ નાયકની જીવનકથા સંક્ષિપ્તમાં રજૂ કરી છે. તેમણે 22,455 નાટ્યપ્રયોગો કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું. તેમણે સ્ત્રી …

પ્રાણસુખભાઈને રિપીટ ઑડિયન્સ મળતું
Article

by પા. ખરસાણી

પ્રસ્તુત લેખમાં લેખકે નટમંડળ દ્વારા રજૂ થયેલા અને વખણાયેલા સર્વોત્તમ નાટકોમાંના એક મિથ્યાભિમાન નાટકની વાત કરેલી છે. આ નાટકમાં જીવરામ ભટ્ટના પાત્રને જીવંત બનાવવા પ્રાણસુખભાઈએ કોઈ જ કસર છોડી નથી. …

તત્કાલીન થિએટર માલિકોએ મિથ્યાભિમાન ન ભજવ્યું -એથી કવિને નાટ્ય લેખનમાંથી રસ ઉડી ગયો.
Article

by ડૉ. ધીરુભાઈ ઠાકર

પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે 1955 માં ગુજરાત વિદ્યાસભા દ્વારા મિથ્યાભિમાન નાટકની રજૂઆત થઈ અને તેના પરિણામરુપે આ નાટક અને નાટકના પાત્રો અમર બની ગયાં. તેની પાછળ અનેક કારણો …

\"મિથ્યાભિમાન\" અથવા \"જીવરામ ભટ્ટ\"
Article

by સંપાદક

પ્રસ્તુત લેખમાં ગુજરાત વિદ્યાસભા સંચાલિત મિથ્યાભિમાન અથવા જીવરામ ભટ્ટ નાટકના લેખક, દિગ્દર્શક, રજૂઆત, નિયોજક, જવનિકા, વ્યવસ્થાપકો, નૃત્યવૃંદ, સંગીત, ગાયકવૃંદ, મૂળપાત્રો અને તે પાત્રોની ભજવણી કરનાર કલાકારો વગેરેની વિગતે નોંધ આપેલી …