Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
એકવીસમી સદીનાં બાળક અને એના કુટુંબને ઉછેરવા આપણે …
હસમુખ બારાડી
2003 Natak Budreti Magazineનાટ્ય દ્વારા શિક્ષણનો અભ્યાસક્રમ (જિલ્લા શિક્ષણ તાલીમ ભવ…
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineનાટ્ય દ્વારા શિક્ષણ
વૈશાલી શાહ
2003 Natak Budreti Magazineથિએટર પોતાના જ આદર્શોને હમેશા છેહ આપતું રહયું છે।
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineઅરૂંધતીની આંખે થિએટર કેમ ઉગ્યું ? (સંપાદકીય)
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineઆ અભાવ કેમ પુરાશે ?
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineટી.એમ.સી. / બુડ્રેટી સમાચાર
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineસંભવિત યુદ્ધ સામે ઊઠતો કલાકારોનો બુલંદ અવાજ.
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineપ્રવૃતિ અને સમાચાર
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineપ્રેસમાં જતાં
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineમરાઠીનું મોટા ગજાનું બે અંકી નાટક સતીષ આળકરેનું …
ડૉ. રાજેન્દ્ર મહેતા
2003 Natak Budreti Magazineમાહિતી સભર પ્રકાશન
ડૉ. પારુલ મહેતા
2003 Natak Budreti Magazineપ્રતિભાવ
સંપાદકશ્રી
2003 Natak Budreti MagazineTendulkar on his own terms
Madan Mohan Mathur
2003 Natak Budreti MagazineWalls of Mistrust
S,.D.Desai
2003 Natak Budreti MagazineMore Happenings
V.N.Maira
2003 Natak Budreti Magazineભેજલ રાત્રિનો ભેજલ અંધકાર
દિલીપ ઘસવાલા
2003 Natak Budreti Magazineપરિચય
સંપાદકશ્રી
2003 Natak Budreti Magazineવિશ્વ રંગભૂમિ દિને રંગકર્મીઓ શું કહે છે ?
hasmukh baradi
2003 Natak Budreti Magazineકોનટ્રેકટ શોની ખાટી મીઠી !
આશિષ ભિન્ડે
2003 Natak Budreti Magazineએકવીસમી સદીનાં બાળક અને એના કુટુંબને ઉછેરવા આપણે સજ્જ છીએ ?
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં લેખકે \" બાળરંગભૂમિ\" ની વાત કરી છે. બાળકોને શું ખબર પડે ? એમ કહીને આજે તેમનાં વિકાસને રુંધવામાં આવે છે. વડીલો બાળકોને સર્જનાત્મક બાળપણ આપી શકતા નથી. ખરેખર …
નાટ્ય દ્વારા શિક્ષણનો અભ્યાસક્રમ (જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અહેવાલમાંથી)
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ \"નાટ્ય દ્વારા શિક્ષણ\" અભ્યાસક્રમના ઉદ્રેશો, વિષયવસ્તુ, વર્ગખંડ નાટકો, નાટ્ય લેખન, નાટ્યલેખનનો ઉદ્રેશ, વર્ગખંડ સમય અને સ્થળની મર્યાદા, શાળામાં ઉપલબ્ધ સાધન સામગ્રી અને સુવિધાની મર્યાદા વગેરે વિષયો પર …
નાટ્ય દ્વારા શિક્ષણ
Articleby વૈશાલી શાહ
પ્રસ્તુત લેખમાં લેખિકાએ ગુજરાત શૈક્ષણીક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોના વ્યાખ્યાતોઓ માટે નાટક દ્વારા શિક્ષણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એ સંદર્ભે વાત કરવામાં આવી છે. …
થિએટર પોતાના જ આદર્શોને હમેશા છેહ આપતું રહયું છે।
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત લેખમાં જર્મનીના નાટયકાર અને ફિલ્મ દિગ્દર્શક ટ્રંકર્ડ ડોર્સ્ટનો વિશ્વરંગ ભૂમિ દિન, 2003નો સંદેશ રજૂ થયો છે. ટ્રંકર્ડ ડોર્સ્ટના જીવન અને નાટ્યસેવાનો પરિચય પણ પ્રસ્તુત લેખમાંથી મળી રહે છે. ટ્રંકર્ડ …
અરૂંધતીની આંખે થિએટર કેમ ઉગ્યું ? (સંપાદકીય)
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ બેંગલોરના જે. પી. નગરમાં બંધાઈ રહેલા રંગશંકર થિએટરની વાત કરી છે. પોતાના પ્રિયજન શંકરનાગનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમની થિએટર બાંધવાની અપૂર્ણ રહી ગયેલી ઈચ્છા પૂર્ણ કરવા અરૂંધતીએ …
આ અભાવ કેમ પુરાશે ?
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી એ નાટક અને રંગભૂમિના ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા જાણીતા નટ મનોહરસિંહ તેમજ યશવંત કેલકર અને સેવકરમ (નવનીતભાઈ દસાડીયા) જેમનો આપણી વચ્ચે અભાવ છે. આ અભાવ કેમ પુરાશે …
ટી.એમ.સી. / બુડ્રેટી સમાચાર
Articleby સંપાદકશ્રી
નાટક સામયિકના પ્રસ્તુત વિભાગમાં ટી.એમ.સી. / બુડ્રેટીને લગતા સમાચારો રજૂ કરવામાં આવે છે. જેમકે, T.M.C. શેકસપિયરકૃત નાટક જુલિયસ સીઝર નિર્માણની તૈયારી કરી રહયું છે. લેખિકા પ્રજ્ઞા પટેલે TMC ના વિદ્યાર્થીઓ …
સંભવિત યુદ્ધ સામે ઊઠતો કલાકારોનો બુલંદ અવાજ.
Articleby સંપાદકશ્રી
યુદ્ધના સામે રોષ વ્યક્ત કરવા હવે સામાન્ય પ્રજાની સાથે સાથે જ કલાકારો અને કવિઓ પણ જોડાયા છે. બ્રિટનમાં કવિ એન્ડ્ર્યુ મોશે પણ તેમની કવિતામાં સંભવિત યુદ્ધ માટે અમેરિકી પ્રમુખ અને …
પ્રવૃતિ અને સમાચાર
Articleby સંપાદકશ્રી
ગુજરાતના વિવિધ શહેરોમાં નાટક અને રંગભુમિના ક્ષેત્રે થતી પ્રવૂતિઓ અંગેના સમાચાર આ વિભાગમાં રજૂ કરવામાં આવે છે. જેમકે, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ધીરુભાઈ પટેલ અને લાભશંકર ઠાકરને ગૌરવ પુરસ્કાર એનાયત …
પ્રેસમાં જતાં
Articleby સંપાદકશ્રી
વિશ્વરંગ ભૂમિ દિને \"નાટ્યોત્સવ સપ્તાહ\" માં 27 થી 30 માર્ચ, 2003 દરમ્યાન ઠાકોરભાઈ દેસાઈ હોલ અમદાવાદમાં પ્રસ્તુત થનારાં નાટકોની યાદી આપેલી છે. જે નીચે મુજબ છે.
મરાઠીનું મોટા ગજાનું બે અંકી નાટક સતીષ આળકરેનું \"મહાનિર્વાણ\"
Articleby ડૉ. રાજેન્દ્ર મહેતા
પ્રસ્તુત લેખમાં લેખકે મરાઠી નાટ્યકાર સતીષ આળકરનાં \" મહાનિર્વાણ\" નાટકનો પરિચય કરાવ્યો છે. આ કૃતિ સમગ્ર રીતે મૃતયુ મીમાંસા કરે છે. મૃત્યુ વિશેનું તત્વચિંતન આ નાટકમાં રંગદર્શી શૈલીમાં રજુ થયું …
માહિતી સભર પ્રકાશન
Articleby ડૉ. પારુલ મહેતા
પ્રસ્તુત લેખમાં લેખિકાએ ડૉ. ધીરુભાઈ ઠાકર અને હસમુખ બારાડી સંપાદિત પુસ્તક નાટક દેશ વિદેશમાં નું અવલોકન કરેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં સંપાદકોએ નાટકનાં પ્રયોગિક અને સૈધ્ધાંતિક બંને પાસાઓનો સુમેળ સાધ્યો છે. …
પ્રતિભાવ
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત અંકના આ વિભાગમાં વિવિધ મહાનુભાવોએ નાટક સામાયિક અંગે પોતાના પ્રતિભાવો પાઠવ્યા છે. જેમાં અર્ચન ત્રિવેદીએ નાટક ત્રિમાસિકનો 22મો અંક મોકલવા બદલ સંપાદકશ્રીનો આભાર માન્યો છે અને જશવંત શેખડીવાળાના લેખની …
ભેજલ રાત્રિનો ભેજલ અંધકાર
Articleby દિલીપ ઘસવાલા
મધ્યમ વર્ગનાં કુટુંબની સ્ત્રી દિગીશા તેના પતિ અને બે બાળકો - શ્રૃંગી અને પ્રણવને છોડી દિગંતના જ સહકર્મચારી અશેષ સાથે લગ્ન કરે છે. દિગંત બન્ને બાળકોને ઉછેરે છે. પંદર વર્ષ …
પરિચય
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ સળ ત્રિઅંકી નાટકના લેખક રવીનદ્ર પારેખ, જવાળામુખી ત્રિઅંકી નાટકના લેખિકા પ્રજ્ઞા પટેલ, ભજેલ રાત્રીનો ભેજલ અંધકાર એકાંકીના લેખક દિલીપ ઘાસવાલા, ભૂમિકા ત્રિઅંકી નાટકના લેખક રમેશ પટેલ અમારો …
વિશ્વ રંગભૂમિ દિને રંગકર્મીઓ શું કહે છે ?
Articleby hasmukh baradi
વિશ્વ રંગભૂમિ દિને નાટક બુડ્રેટીને કેટલાક સીનિયર અને જૂનિયર રંગકર્મીઓ, દિગ્દર્શકો અને નટોએ કરેલાં સૂચનો, અપેક્ષા અને ફરિયાદો પ્રતિભાવ રુપે પાઠવ્યાં હતાં. તેની પ્રસ્તુત લેખમાં વાત કરી છે. નટ -દિગ્દર્શક …
કોનટ્રેકટ શોની ખાટી મીઠી !
Articleby આશિષ ભિન્ડે
પ્રસ્તુત લેખમાં લેખકે અમદાવાદના ટાઉનહોલમાં આઈ.એન.ટી.ના નાટક મીન પિયાસી ના શો વખતે અને નડિયાદમાં કોઈનો લાડકવાયો નાટકના શો વખતે લેખકને જે ખાટા -મીઠાં હાસ્યાસ્પદ અનુભવો થયાં તેની વાત કરવામાં આવી …