Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
હિટલર આવીને ઉભો આંગણે
ડો.એસ.ડી.દેસાઈ
2004 નાટક બુડ્રેટીસમકાલીન હિન્દી નાટક અને રંગમંચની ઉપયોગી સમીક્ષા
હરીશ કકવાણી
2004 નાટક બુડ્રેટીસુંદરલાલ સલાહપ્રિય
રાજેન્દ્ર જોશી
2004 નાટક બુડ્રેટીનિકોટીન અને ખીલા સામે લાચારી (સાત વર્ષ દરમ્યાનની તં…
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીઆ સદીની બાળરંગભૂમિ ?
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીસ્વ. પ્રાગજીભાઈ ડોસા અને બાળરંગભૂમિ
માધવ પ્રાગજી ડોસા
2004 નાટક બુડ્રેટીબાળનાટય તાલીમ શિબિર માટેની થિએટર રમતો (માર્ગદર્શિકા…
સંપાદક
2004 નાટક બુડ્રેટીસાડાચાર વર્ષ તાજા કલમ
શર્મિલ શાહ
2004 નાટક બુડ્રેટીમહિલા મંડળોને નાટકના પ્રાયોજીત પ્રયોગો નહીં આપવાનો …
હની છાયા, મુંબઈ
2004 નાટક બુડ્રેટીમધ્યમ અને નીચલા વર્ગનાં પ્રેક્ષકોનું શું ?
પ્રતાપ ઓઝા, મુંબઈ
2004 નાટક બુડ્રેટીમંડળ-કમંડળ : પ્રાયોજીત પ્રયોગોની ભરમાર
હની છાયા
2004 નાટક બુડ્રેટીબટાટાવડાંનો આનંદ લૂંટાય છે !
સિદ્ધાર્થ રાંદેરિયા
2004 નાટક બુડ્રેટીકોન્ટ્રેકટ શો ની પધ્ધતિને તીલાંજલિ આપી દઈએ!
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીપ્રવીણ વિનાનાં પચ્ચીસ વર્ષ
ઉત્પલ ભાયાણી
2004 નાટક બુડ્રેટીજાણીતા એડવોકેટ, રંગભૂમિના કલાકાર અને મેઘધનુષી રંગ…
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીઆઠ દ।યકા પહેલાંનું નાટ્યવિવેચનનું રોમાંચક પુસ્તક
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીથિએટર રમતો (માર્ગદર્શિકા મેન્યુઅલ)
મન્વીતા બારાડી
2004 નાટક બુડ્રેટીભવાયો આકાશ જેવડું ત્ય કહેવા નીકળ્યો છે!
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીડોશીની વહુ
પારુલ પંડયા
2004 નાટક બુડ્રેટીઅરુંધતીની આંખમાં પ્રિયજનની સ્મૃતિનું થિએટર ઉગશે...
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીહિટલર આવીને ઉભો આંગણે
Articleby ડો.એસ.ડી.દેસાઈ
આ લેખમાં ડો. દેસાઈએ બ્રિટિશ અભિનેતા પિપનો પરિચય આપ્યો છે. પિપે હિટલરની આત્મકથા ઉપરથી 'અડોલ્ફ' નાટક રચ્યું અને ભજવ્યું હતું. નાટકનો આરંભ હિટલરના અંત તરફના દિવસોથી કર્યો છે. અને યુવાપેઢીને …
સમકાલીન હિન્દી નાટક અને રંગમંચની ઉપયોગી સમીક્ષા
Articleby હરીશ કકવાણી
આ લેખમાં લેખકે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થયેલા 'સમકાલીન હિન્દી નાટક ઔર રંગમંચ' પુતકમાં 1950 પછીની સામાજિક સ્થિતિમાં થયેલ પરિવર્તનની સમીક્ષા કરતાં હિન્દી નાટકો પર તેનો કેવો પ્રભાવ પડયો …
સુંદરલાલ સલાહપ્રિય
Articleby રાજેન્દ્ર જોશી
આ નાટકને 'બુડ્રેટી નાટ્યલેખન યોજના દ્વારા - 2003' મા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ નાટક સાત દ્રશ્યોમાં વહેંચાયેલું છે અને પ્રહસન પ્રકારનું છે. આ નાટકનો નાયક સુંદર સલાહપ્રિય છે. સુંદર …
નિકોટીન અને ખીલા સામે લાચારી (સાત વર્ષ દરમ્યાનની તંત્રી નોંધોમાંથી કેટલુંક...)
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં 'નાટક' સામયિક અંક -1 થી માંડીને અંક - 26 સુધીના લેખોમાં આવતી માહિતીનો અછળતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સદીની બાળરંગભૂમિ ?
Articleby હસમુખ બારાડી
આ સદીની બાળ રંગભૂમિ' લેખમાં લેખકશ્રીએ બાળકોમાં રંગભૂમિ કેવી રીતે વિકસાવવી અને બાળકોને કેવી રીતે તાલીમ આપવી તેના માટે વિવિધ મૃદાઓને કેન્દ્રમાં રાખી ચર્ચા કરી છે. જેવાંકે, બીબાંઢાળ આવૃત્તિઓ, બાળ …
સ્વ. પ્રાગજીભાઈ ડોસા અને બાળરંગભૂમિ
Articleby માધવ પ્રાગજી ડોસા
આ લેખમાં સ્વ. પ્રાગજીભાઈ બાળરંગભૂમિ તરફ કેવી રીતે વળ્યા. તેમજ બાળ રંગભૂમિ પ્રત્યે તેમને જે યોગદાન આપ્યું હતું તે અંગેની વાત અહીં રજૂ કરી છે. પ્રાગજીડોસા બાળરંગભૂમિમાં 'દાદાજી' તરીકે ઓળખતા. …
બાળનાટય તાલીમ શિબિર માટેની થિએટર રમતો (માર્ગદર્શિકા મેન્યુઅલ)
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં હસમુખ બારાડીએ નાટકની તાલીમ કેવી રીતે અપાય તેની વાત કરી છે. નાટક કે ભજવણી ખરી રીતે તો પ્રેકટીકલ તાલીમ. અર્કાઈવ્સ, સંગ્રહિત તસ્વીરો, ફિલ્મો. સન્નિવેશ, વેશભૂષા વગેરેના નમૂનાઓ દ્વારા …
સાડાચાર વર્ષ તાજા કલમ
Articleby શર્મિલ શાહ
સાડા ચાર વર્ષ તાજા કલમ' નામનો લેખ મુંબઈ સમાચાર 30-1-2004 અંકમાંથી પ્રગટ થયો છે. તેમાં પ્રાયોજીત પ્રયોગો ગુજરાતી રંગભૂમિ માટે ધોરી નસરુપ બની ગયા છે. તદ્ઉપરાંત નાટકના મહત્વ વિશે પણ …
મહિલા મંડળોને નાટકના પ્રાયોજીત પ્રયોગો નહીં આપવાનો મુંબઈના નિર્માતાઓનો નિર્ધાર !
Articleby હની છાયા, મુંબઈ
આ લેખમાં હની છાયા એ રંગભૂમિ અંગેના પ્રશ્નો અને મહિલામંડળાને નાટયપ્રયોગ નહીં આપવા અંગે કરેલા નિર્ણયની વીત કરવામાં આવી છો. અત્યારે મુંબઈની રંગભૂમિમાં સક્રિય એવા નિર્માતાઓ અને નાટય પ્રસ્તુતકર્તાઓમાં શીલાબુટાલા, …
મધ્યમ અને નીચલા વર્ગનાં પ્રેક્ષકોનું શું ?
Articleby પ્રતાપ ઓઝા, મુંબઈ
આ લેખમાં પ્રતાપ ઓઝા એ નાટક સાથે સંકળાયેલા સર્વના આર્થિક લાભ વિશે વાત કરી છે. કોન્ટ્રેકટ,સોલ્ડ આઉટ, સ્પોન્સર્ડ શોઝ આ એક ત્રિકોણની ત્રણ બાજુઓ છે. આ રીતે શો કરવાનાં ફાયદા …
મંડળ-કમંડળ : પ્રાયોજીત પ્રયોગોની ભરમાર
Articleby હની છાયા
પ્રસ્તુત લેખમાં મુંબઈમાં જે જુદી જુદી સંસ્થાઓ તેમજ વિવિધ મંડળો સ્થાપ્યા હતા અને તેના દ્વારા જે નાટયપ્રયોગોની શરુઆત સાઠના દાયકામાં થઈ હતી. મુંબઈમાં ત્યારે આઈ.એન.ટી. રંગભૂમિ, રંગમંચ, ભારતીય કલા કેનદ્ર …
બટાટાવડાંનો આનંદ લૂંટાય છે !
Articleby સિદ્ધાર્થ રાંદેરિયા
આ લેખમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ ગુજરાતી રંગભૂમિની દિનપ્રતિદિન થતી અવગતિ અંગેની ચિંતા સેવી છે. નાટકનું સ્તર દિવસે દિવસે નીચું જતું ગયું છે અને એના માઠાં પરિણામો આવ્યા છે. બીજી ભાષાઓની રંગભૂમિ …
કોન્ટ્રેકટ શો ની પધ્ધતિને તીલાંજલિ આપી દઈએ!
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિના નક્કર અને સાંપ્રત પ્રશ્ર વિશે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતી રંગભૂમિમાં મહિલા મંડળો - કલબોને અપાતા પ્રયાગોને લીધે પોતાની પસંદગીથી આવતા પેક્ષકોનો આંકડો ઘટયો છે. આ …
પ્રવીણ વિનાનાં પચ્ચીસ વર્ષ
Articleby ઉત્પલ ભાયાણી
પ્રસ્તુત લેખમાં ઉત્પલ ભાયાણીએ ગુજરાતી રંગભૂમિ સામેના પડકાર વિશે અને તેની ઉપર આવી પડેલી આફતો વિશે વાત કરી છે. આજની રંગભૂમિની કરુણતા એ છે કે ટી.વી. સિરીયલનો વિસ્ફોટ થતાં નાટ્યમંડળીને …
જાણીતા એડવોકેટ, રંગભૂમિના કલાકાર અને મેઘધનુષી રંગીન વ્યક્તિત્વ ધરાવનાર શ્રી બકુલ જોષીપુરા.
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં સ્વ. બકુલભાઈનું જીવન - કવન આલેખવામાં આવ્યું છે. તેમજ તેમના સાહિત્યસર્જન વિશે પણ વાત કરવામાં તેમને 27 જેટલાં પુસ્તકો લખ્યા છે. તદૃઉપરાંત તેમનાં જન્મ - મરણની સાલવારી પણ …
આઠ દ।યકા પહેલાંનું નાટ્યવિવેચનનું રોમાંચક પુસ્તક
Articleby હસમુખ બારાડી
આઠ દાયકા પહેલાનું નાટ્યવિવેચનનું રોમાંચક પુસ્તક' લેખમાં 'આજકાલનાં નાટકો' શીર્ષક હેઠળ રમણિક અ.મહેતા દ્વારા પ્રસિધ્ધ થયેલ અસાધારણ પ્રયોગ સમાક્ષાનું પુસ્તક જે ટી.એમ.સી, આર્કાઈવ્ઝમાં ઉપલબ્ધ છે તેના વિશે માહિતી આપવામાં આવી …
થિએટર રમતો (માર્ગદર્શિકા મેન્યુઅલ)
Articleby મન્વીતા બારાડી
આ લેખમાં મન્વીતા બારાડીએ નાટક વિશેની પ્રાથમિક સમજ આપી છે. તેમજ જુદી જુદી નાટયરમતોનો ઉલ્લેખ કર્યો છે. જેવી કે થિએટર રમત - 1 : ઓળખાણ. તેમાં જુદા જુદા ચાર મુદ્દા …
ભવાયો આકાશ જેવડું ત્ય કહેવા નીકળ્યો છે!
Articleby હસમુખ બારાડી
ભવાયો આકાશ જેવડું સત્ય કહેવા નીકળ્યો છે!' લેખમાં ભવાઈનો સંદેશ આપવામાં આવ્યો છે. તદૃઉપરાંત ભવાયો વિશે વાત રજૂ કરવામાં આવી છે. દિગ્દર્શકે ભવાઈના સ્વરુપમાંથી ભવાયાને તારવી આપવો જોઈએ અને કહેવું …
ડોશીની વહુ
Articleby પારુલ પંડયા
પારુલ પંડયાએ ઉશનસ્ રચિત એકાંકીસંગ્રહ 'ડોશીની વહુ' માં પાંચ એકાંકીની છણાવટ કરી છે. આ પાંચે એકાંકી આપણને જીવનની સંકુલતાની સમજણ સાથે સંવેદનશીલતાનો પરિચય કરાવે છે. સામાજિક વાસ્તવનો સ્પર્શ કરાવતા એકાંકીઓ …
અરુંધતીની આંખમાં પ્રિયજનની સ્મૃતિનું થિએટર ઉગશે...
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં હસમુખ બારાડીએ અરુંધતીની કલાપ્રવૃતિ વિશે સંક્ષિપ્ત માહિતી રજૂ કરી છે.